1. Home
  2. Tag "Two Jaish terrorists killed"

જમ્મુ-કાશ્મીર: ઉધમપુરમાં જૈશના બે આતંકવાદીઓ ઠાર

ઉધમપુર, 04 ફેબ્રુઆરી 2026: ઉધમપુર જિલ્લાના પહાડી અને જંગલી વિસ્તારોમાં ગઈ કાલે ફરી એકવાર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આજે પણ આ કાર્યવાહી ચાલુ રહી, જેમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને CRPF એ ઉધમપુરના બનસંતગઢ વિસ્તારમાં સંયુક્ત એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code