1. Home
  2. Tag "uae"

UAEની ખાનગી કંપનીઓ હવે સ્થાનિકોને વધારે રોજગારી આપશે, ભારતીયોને થશે અસર

નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા ખાનગી કંપનીઓમાં કામ કરતા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. UAEની ખાનગી કંપનીઓને ઓછા સંખ્યામાં વિદેશીઓને રોજગાર આપવા અને UAEના લોકોને વધુ નોકરી આપવાનો આદેશ આપ્યો છે. UAEમાં સૌથી વધુ વિદેશીઓ છે, તેથી UAE સરકારના આ નિર્ણયથી ભારતીયોને સૌથી વધુ અસર થવાની શકયતા છે. સરકારના આદેશનું પાલન નહીં કરનારી ખાનગી […]

વિદેશ મંત્રી જયશંકર આજે ઈન્ડિયા ગ્લોબલ ફોરમ UAE 2022 નું ઉદ્ઘાટન કરશે,G20 પ્રેસિડેન્સી પર પણ થશે ચર્ચા

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે દુબઈમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમ UAE 2022નું ઉદ્ઘાટન કરશે.તે પાંચ દિવસીય કાર્યક્રમ છે જે ભારત, સંયુક્ત અરબ અમીરાત (UAE) અને વિશ્વભરના અગ્રણી રાજકીય, વ્યવસાયિક અને સાંસ્કૃતિક હસ્તીઓને એકસાથે લાવશે. ઈન્ડિયા ગ્લોબલ ફોરમ બંને દેશોના વ્યવસાયો અને ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક પ્રભાવ માટે સાથે મળીને કામ કરવાની તક પણ પૂરી પાડશે.G-20નું પ્રમુખપદ સંભાળ્યા […]

UAE ના વિદેશ મંત્રી ભારત આવશે,દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરશે ચર્ચા

દિલ્હી:સંયુક્ત અરબ અમીરાત (UAE) ના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન 21 નવેમ્બરના રોજ બે દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો સહિત સામાન્ય હિતોને લગતા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી.મંત્રાલયના નિવેદન અનુસાર, શેખ અબ્દુલ્લાની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ […]

પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, આ મુદ્દે ભાર મુક્યો  

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને પત્ર લખીને બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને સામાન્ય હિતોની સેવા કરવા માટે તેમને વિકસાવવાની શક્યતાઓ શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.UAEના સત્તાવાર મીડિયા અનુસાર, વડાપ્રધાન મોદીનો પત્ર વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા UAEના રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો […]

યુએઈના એક નિર્ણયથી પાકિસ્તાની પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે. યુએઈના એક નિર્ણયથી પાકિસ્તાનીઓની મુશ્કેલી વધી છે. યુએઈએ તમામ પાકિસ્તાન યાત્રિકોને ઓછામાં ઓછા 5 હજાર દિરહમ સાથે લઈને આવવાનો ફરજિયાત કર્યું છે. જેની અસર પાકિસ્તાનના ઓપન માર્કેટ ઉપર પણ અસર પડવાની શકયતા છે. પાકિસ્તાનના જાણીતા ન્યૂઝ પેપર ડોનના રિપોર્ટ અનુસાર, યુએઈના આ નિર્ણયથી પાકિસ્તાનના […]

UAEએ હજ યાત્રા અંગે માર્ગદર્શિકા જારી કરી,યાત્રિકોની સુવિધા માટે લેવામાં આવેલા નવા પગલાં  

દિલ્હી:સાઉદી અરેબિયાના આરોગ્ય અને નિવારણ મંત્રાલય (MoHAP) એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ડિજિટલ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેમાં હજ યાત્રા માટે સાઉદી અરેબિયા આવતા યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.મંત્રાલયે દેશ છોડતા પહેલા વધુને વધુ યાત્રાળુઓને લાભ મળે તે માટે દેશના ઘણા એરપોર્ટ પર સમાન કાર્યક્રમ શરૂ કર્યો છે. આમાં, મંત્રાલયની […]

ઈરાન, કતાર, ચીન અને યુએઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા

વિશ્વના ચાર દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા ઈરાનમાં ત્રણ લોકોના મોત,8 ઘાયલ   દિલ્હી:દેશમાં અને વિદેશમાં ભૂકંપના આંચકા અનુભવતા રહે છે ત્યારે શનિવારે વિશ્વના ઓછામાં ઓછા ચાર દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.મળતી માહિતી મુજબ ઈરાન, કતાર, ચીન અને સંયુક્ત આરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, […]

UAEમાં 19 થી 21 મેના રોજ યોજાનાર આઈફા એવોર્ડ સ્થગિત કરાયો- હવે જૂલાઈ મહિનામાં થશે આ ઈવેન્ટનું આયોજન

19-21મે દરમિયાન નહી યોજાઈ આઈફા એવોર્ડ હવે જૂલાઈ મહિનામાં આ ઈવેન્ટનું થશે આયોજન રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધનને લઈને 40 દિવસનો શોક   દિલ્હીઃ- તાજેતરમાં અબુ ધાબીમાં આયોજિત થનાર IIFA એવોર્ડ્સની 22મી સીઝન હવે સ્થગિત રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છએ કે સંયુક્ત આરબ અમીરાત ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના […]

UAE ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું નિધન

UAE ના રાષ્ટ્રપતિનું થયું અવસાન શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું નિધન 2004 થી સંભાળી રહ્યા હતા દેશ  દિલ્હી:સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું નિધન થયું છે.બિન ઝાયેદ અલ નાહયાનને 3 નવેમ્બર 2004થી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકે સેવા આપી હતી તેમને તેમના પિતા સ્વર્ગસ્થ મહામહિમ શેખ […]

UAE એ વિઝાના નિયમો સરળ કર્યા – સ્પોન્સર વિના પ્રવેશ મળશે, પ્રવાસીને રોકાવાની મર્યાદા હવે 60 દિવસની કરાઈ

યુએઈએ વિઝાના નિયમો સરળ બનાવ્યા હવે 30ને બદલે 60 દિવસના મળશે વિઝા   દિલ્હીઃ- યુએઈ એવો દેશ કે જ્યાં વુશ્વભરમાંથી લોકો પૈસા કમાવાના હેતુંથી આવતા હોય છે ખાસ કરીને વ્યવસાય અર્થે આવતા લોકો માટે હવે યુએઈએ વિઝાના નુયમોને થોડા સરળ બનાવ્યા છએ જે હેઠળ હવે યુએઈમાં કામ કરતા લોકો માટે દેશમાં પ્રવેશ અને નિવાસ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code