ભારતીય અર્થતંત્ર 2021-22માં 9.5 ટકાના દરે વૃદ્વિ પામવાનો UBSનો અંદાજ
બીજા છ મહિના દરમિયાન ભારતીય અર્થતંત્ર ગતિ પકડશે 2021-22માં ભારતીય અર્થતંત્ર 9.5 ટકાના દરે વૃદ્વિ પામશે: UBS માંગમાં સુધારા-વેક્સિનેશનથી અર્થતંત્ર વૃદ્વિ પામશે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે વિશ્વના મોટા ભાગની અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો હતો અને તેને કારણે 2020-21માં ભારતીય અર્થતંત્રમાં પણ 7.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે કોરોના મહામારીની અસર ઓછી થતા હવે […]