1. Home
  2. Tag "uk"

ભારત પ્રવાસ કરતા યુકેના નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા ફરી શરૂ કરવામાં આવી

દિલ્હી:લંડનમાં ભારતના હાઈ કમિશને સોમવારે ભારતમાં મુસાફરી કરવા ઈચ્છતા બ્રિટિશ પ્રવાસીઓ માટે ઈલેક્ટ્રોનિક વિઝા (ઈ-વિઝા) પ્રક્રિયા પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી હતી.છેલ્લા કેટલાક મહિનામાં ભારતમાં વિઝાની ભારે માંગ વચ્ચે આ પગલાને આવકારવામાં આવે તેવી શક્યતા છે.બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દુરાઈસ્વામીએ કહ્યું કે,આ સેવા તરત જ શરૂ થઈ જશે. લંડનમાં હાઈ કમિશનના અધિકારીઓએ પુષ્ટિ કરી છે […]

બ્રિટનમાં ભારતીયોએ ચાઈનીઝને માત આપી,યુકેએ ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ વિઝા આપ્યા

દિલ્હી:યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના સૌથી મોટા જૂથ તરીકે ભારતીય વિદ્યાર્થીઓએ પ્રથમ વખત ચીની વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે.ગુરુવારે જાહેર કરાયેલા બ્રિટનના સત્તાવાર ઈમિગ્રેશન આંકડામાં આ માહિતી સામે આવી છે.આંકડા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યામાં 273%નો વધારો જોવા મળ્યો છે, જેના કારણે આ આંકડો ઝડપથી વધ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં […]

અમેરિકાની યુક્રેનને 40 કરોડ ડોલરની સહાયતા, બ્રિટન પણ દસ હજાર તોપના ગોળા મોકલશે

વોશિગ્ટન : રશિયા-યુક્રેન જંગમાં અમેરિકા યુક્રેનને 400 મિલિયન ડોલરની સહાયતા મોકલી રહ્યું છે.  સહાય પેકેજ મોકલી રહ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર  યુએસએ 24 ફેબ્રુઆરીએ રશિયાના આક્રમણ પછી યુક્રેનને 19 બિલિયન ડોલરથી વધુ શસ્ત્રો અને અન્ય જરૂરી ઉપકરણો મોકલ્યા છે, જેમાં આ નવા સહાય પેકેજનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન, બ્રિટનના સંરક્ષણ પ્રધાન બેન […]

બાલીમાં G20 સમિટ લાઇવ અપડેટ્સ: પીએમ મોદીએ કહ્યું કે, ભારત યુકે સાથેના મજબૂત સંબંધોને વધુ મહત્વ આપે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે ભારત, યુનાઇટેડ કિંગડમ સાથેના પોતાના  મજબૂત સંબંધોને વધુ મહત્વ આપે છે. પીએમ મોદીએ ઋષિ સુનક સાથેની મહત્વની બેઠકમાં ભારપૂર્વક  પર જણાવ્યું હતું કે, “અમે વ્યાપારિક જોડાણ વધારવા, ભારતના સંરક્ષણસુધાર સંદર્ભે સુરક્ષા સહયોગનો વ્યાપ વધારવા તથા બંને વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા વિષે ચર્ચા કરી હતી.” (ફોટો: ફાઈલ)

2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ

દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે. ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે […]

શિવાજી મહારાજની તલવાર બ્રિટનથી ભારત પરત લવાશે – કેન્દ્ર એ સુનક સરકાર પર આ મામલે વિશ્વાસ દાખવ્યો

શિવાજી મહારાજની તલવાર લવાશે બ્રિટનથી સુનક સરકાર કરશે સહયોગ મુંબઈઃ- છત્રપતિ શિવાજી મહારાજની કેટલીક વસ્તુઓ આજે પણ દેશમાં સંગ્રહ છે જો કે તેમાંથી એક તલવાર જે ભારતની બહાર છે,જી હા શિવાજી મહારાજની તલવાર બ્રિટન પાસે છે ત્યારે હવે બ્રિટનની સત્તામાં વડાપ્રધાન પદ પર ભારતીય મૂળના ઋષિ સુનક આવતા જ ભારતે આ તલવાર પરત લાવવાની ગતિવિધીઓ […]

યુકેઃ એશિયા કપમાં હારથી નારાજ પાકિસ્તાની મુસ્લિમોના ટોળાએ હિન્દુઓ ઉપર હુમલો કર્યો

નવી દિલ્હીઃ ભારતમાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમો વચ્ચે અથડામણના બનાવો બને છે. આ ઉપરાંત ભારતના પડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવો અવાર-નવાર સામે આવે છે. ત્યારે યુકેના લેસ્ટરમાં પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. તોફાની ટોળાએ પોલીસ ઉપર પણ કારની બોટલોથી હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે પરિસ્થિતિ […]

યુકેઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે આપ્યું રાજીનામું, ટ્રસના નામની જાહેરાત બાદ લેવાયો નિર્ણય

દિલ્હી:બ્રિટનના ગૃહ સચિવ પ્રીતિ પટેલે સોમવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.તેણીએ જણાવ્યું હતું કે,લિઝ ટ્રસે દેશના વડા પ્રધાન તરીકે ઔપચારિક રીતે કાર્યભાર સંભાળ્યા પછી તે રાજીનામું આપશે.નવા બ્રિટિશ પીએમ તરીકે ટ્રસના નામની જાહેરાત થયાના કલાકો બાદ જ પટેલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.ત્યારે ટ્રસ મંગળવારે પદભાર સંભાળશે. પ્રીતિ પટેલે વર્તમાન વડાપ્રધાન બોરિસ જોનસનને લખેલા તેમના […]

વિશ્વનું એવું ગામ છે વર્ષોથી પાણીમાં હતું અને પછી અચાનક આવી ગયું પાણીની ઉપર,જાણો શું છે કારણ

યુકેમાં આવેલું છે આ શહેરટ એક વયકત વર્ષો પહેલા જે પાણીમાં ડૂબી ગયુ હતું વર્ષો બાદ ફરી તે ગામ ઉપર આવી ગયું કેટલાક ઘરો વધુ વરસાદમાં પુર આવવાથી પાણીમાં ડૂબી જતા હોય છે, પછી પુરના પાણી ઉતરી જાય એટલે ઘર પાણીની બહાર આવી જાય છે ,આ તો વરસાદની સિઝનની વાત થઈ જો કે આવું જ […]

બ્રિટનમાં પણ ‘કેજરીવાલ ફોર્મ્યુલા’,વીજળીના બિલ પર યુકેના પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે આપ્યું આ વચન 

12 ઓગસ્ટ,દિલ્હી:બ્રિટનમાં પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જેમ મોટી જાહેરાત કરી છે. તેણે ઘરના વીજળીના બિલમાં લગભગ 200 પાઉન્ડનો ઘટાડો કરવાનું વચન આપ્યું છે.વાસ્તવમાં, આમ આદમી પાર્ટીની સત્તા હેઠળ દિલ્હી-પંજાબમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે. બોરિસ જોનસનના રાજીનામા બાદ બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વની ચૂંટણી યોજાઈ રહી છે.આમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code