1. Home
  2. Tag "uk"

બાલીમાં G20 સમિટ લાઇવ અપડેટ્સ: પીએમ મોદીએ કહ્યું કે, ભારત યુકે સાથેના મજબૂત સંબંધોને વધુ મહત્વ આપે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે ભારત, યુનાઇટેડ કિંગડમ સાથેના પોતાના  મજબૂત સંબંધોને વધુ મહત્વ આપે છે. પીએમ મોદીએ ઋષિ સુનક સાથેની મહત્વની બેઠકમાં ભારપૂર્વક  પર જણાવ્યું હતું કે, “અમે વ્યાપારિક જોડાણ વધારવા, ભારતના સંરક્ષણસુધાર સંદર્ભે સુરક્ષા સહયોગનો વ્યાપ વધારવા તથા બંને વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા વિષે ચર્ચા કરી હતી.” (ફોટો: ફાઈલ)

2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ

દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે. ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે […]

શિવાજી મહારાજની તલવાર બ્રિટનથી ભારત પરત લવાશે – કેન્દ્ર એ સુનક સરકાર પર આ મામલે વિશ્વાસ દાખવ્યો

શિવાજી મહારાજની તલવાર લવાશે બ્રિટનથી સુનક સરકાર કરશે સહયોગ મુંબઈઃ- છત્રપતિ શિવાજી મહારાજની કેટલીક વસ્તુઓ આજે પણ દેશમાં સંગ્રહ છે જો કે તેમાંથી એક તલવાર જે ભારતની બહાર છે,જી હા શિવાજી મહારાજની તલવાર બ્રિટન પાસે છે ત્યારે હવે બ્રિટનની સત્તામાં વડાપ્રધાન પદ પર ભારતીય મૂળના ઋષિ સુનક આવતા જ ભારતે આ તલવાર પરત લાવવાની ગતિવિધીઓ […]

યુકેઃ એશિયા કપમાં હારથી નારાજ પાકિસ્તાની મુસ્લિમોના ટોળાએ હિન્દુઓ ઉપર હુમલો કર્યો

નવી દિલ્હીઃ ભારતમાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમો વચ્ચે અથડામણના બનાવો બને છે. આ ઉપરાંત ભારતના પડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવો અવાર-નવાર સામે આવે છે. ત્યારે યુકેના લેસ્ટરમાં પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. તોફાની ટોળાએ પોલીસ ઉપર પણ કારની બોટલોથી હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે પરિસ્થિતિ […]

યુકેઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે આપ્યું રાજીનામું, ટ્રસના નામની જાહેરાત બાદ લેવાયો નિર્ણય

દિલ્હી:બ્રિટનના ગૃહ સચિવ પ્રીતિ પટેલે સોમવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.તેણીએ જણાવ્યું હતું કે,લિઝ ટ્રસે દેશના વડા પ્રધાન તરીકે ઔપચારિક રીતે કાર્યભાર સંભાળ્યા પછી તે રાજીનામું આપશે.નવા બ્રિટિશ પીએમ તરીકે ટ્રસના નામની જાહેરાત થયાના કલાકો બાદ જ પટેલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.ત્યારે ટ્રસ મંગળવારે પદભાર સંભાળશે. પ્રીતિ પટેલે વર્તમાન વડાપ્રધાન બોરિસ જોનસનને લખેલા તેમના […]

વિશ્વનું એવું ગામ છે વર્ષોથી પાણીમાં હતું અને પછી અચાનક આવી ગયું પાણીની ઉપર,જાણો શું છે કારણ

યુકેમાં આવેલું છે આ શહેરટ એક વયકત વર્ષો પહેલા જે પાણીમાં ડૂબી ગયુ હતું વર્ષો બાદ ફરી તે ગામ ઉપર આવી ગયું કેટલાક ઘરો વધુ વરસાદમાં પુર આવવાથી પાણીમાં ડૂબી જતા હોય છે, પછી પુરના પાણી ઉતરી જાય એટલે ઘર પાણીની બહાર આવી જાય છે ,આ તો વરસાદની સિઝનની વાત થઈ જો કે આવું જ […]

બ્રિટનમાં પણ ‘કેજરીવાલ ફોર્મ્યુલા’,વીજળીના બિલ પર યુકેના પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે આપ્યું આ વચન 

12 ઓગસ્ટ,દિલ્હી:બ્રિટનમાં પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જેમ મોટી જાહેરાત કરી છે. તેણે ઘરના વીજળીના બિલમાં લગભગ 200 પાઉન્ડનો ઘટાડો કરવાનું વચન આપ્યું છે.વાસ્તવમાં, આમ આદમી પાર્ટીની સત્તા હેઠળ દિલ્હી-પંજાબમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે. બોરિસ જોનસનના રાજીનામા બાદ બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વની ચૂંટણી યોજાઈ રહી છે.આમાં […]

મારો ધર્મ હિન્દુ છે અને ભારત મારો ધાર્મિક-સાંસ્કૃતિક વારસોઃ ઋષિ સુનકનું નિવેદન વાયરલ

નવી દિલ્હીઃ બ્રિટનમાં હાલ વડાપ્રધાન પદની પ્રક્રિયા ચાલી રહી છે અને ભારત સહિત દુનિયાભરના રાજકીય મહાનુભાવોની નજર મંડાયેલી છે. ઋષિ સુનક પીએમ પદની રેસમાં સૌથી આગળ છે. હાલમાં ઋષિ સુનકનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. તેમનું આ નિવેદન ધર્મ સાથે સંબંધિત છે અને તેમણે પોતાને એક ગૌરવપૂર્ણ હિન્દુ ગણાવ્યાં હતા. વર્ષ 2020માં ઋષિ […]

અમદાવાદઃ બ્રિટનના PM બોરિસ જોનસન ગુજરાતની મુલાકાતે, ભવ્ય સ્વાગત કરાયું

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજે હવાઈ માર્ગે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવમાં આવ્યું હતું. એરપોર્ટ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના પીએમ બોરિસ જોનસનએ સાબરમતી આશ્રમ સુધી વિશાળ રોડ-શો યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં ઉમટી પડ્યાં હતા. ઠેર-ઠેર બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી […]

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી તા.21મી એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી 20થી 24 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન બોરિસ જોન્સન આગામી 21મી એપ્રિલે પોતાના ભારત પ્રવાસના ભાગ રૂપે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. ગત વર્ષે પણ બોરિસ જોન્સન ભારત મુલાકાતે આવવાના હતા, પરંતુ કોરોનાના કારણે બે વખત તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code