1. Home
  2. Tag "ukraine"

રશિયાએ યૂક્રેનના માઈકોલોઈવ શહેરમાં હવાઈ હુમલો કર્યો – 32 લોકોના મોતન

યુક્રેન રશિયા સંકટ યુક્રેન પર રશિયાની એર સ્ટ્રાઈક 32 લોકોના મોતનો એહેવાલ દિલ્હીઃ-  છેલ્લા ઘણા દિવસોથી યુક્રેન  પર રશિયા દ્રારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે,રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એક દિવસ પહેલા જ રશિયામાં ઘૂસીને યુક્રેને કરેલી સ્ટ્રાઈકથી ગભરાયેલા જોવા મળ્યા છે. જાણવા મળ્યું છે કે ત્યાર બાદ રશિયન સૈનિકોએ માયકોલોવમાં હવાઈ હુમલો કર્યો છે. આ […]

રશિયાની સૈન્ય કાર્યવાહીમાં યુક્રેનની 53 ઐતિહાસિક ઈમારતોને નુકસાનઃ યુનેસ્કોનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 38 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનમાં ચારેય તરફ હાલ તબાહીના દ્રશ્યો જોવા મળે છે. દરમિયાન યુનેસ્કોએ દાવો કર્યો છે કે, યુક્રેનમાં યુદ્ધમાં અત્યાર સુધીમાં 53 જેટલી ઐતિહાસિક ઈમારતોને નુકસાન થયું છે. જેમાં 29 ધાર્મિક સ્થળ, 16 ઐતિહાસિક ઈમારતો, ચાર સંગ્રહાલય અને ચાર સમારકનો સમાવેશ થાય છે. […]

યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ યુક્રેન સામે 34 દિવસ વહેલા રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. બંને દેશ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો કે હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે આ અઠવાડિયે રશિયાના વિદેશ મંત્રી દિલ્હી […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનને બર્બાદ કરવાની ચીમકી ઉચ્ચારી

મોસ્કોઃ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આકરુ વલણ વ્યક્ત કર્યું છે. રશિયન અબજોપતિ અને બિનસત્તાવાર શાંતિ વાટાઘાટકાર રોમન અબ્રામોવિચ સાથેની મુલાકાત દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે જાઓ અને ઝેલેન્સકીને કહો, હું તેમને બર્બાદ કરી નાખીશ. રોમેને પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિનો હાથથી લખેલો શાંતિ પ્રસ્તાવ પત્ર આપ્યો હતો અને તેના જવાબમાં રશિયન પ્રમુખે […]

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેનને ઝડપથી યુરોપિયન યુનિયનમાં સામેલ કરવા ઝેલેન્સ્કીની વિનંતી

નવી દિલ્હીઃ યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ બ્રસેલ્સમાં એકત્ર થયેલા યુરોપિયન યુનિયનના નેતાઓને યુક્રેનને સંધમાં તાત્કાલિક સામેલ કરવાના આવેદન ઉપર ઝડપથી કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી તેમણે ખાસ કરીને જર્મની અને હંગેરીને અપીલ કરી હતી કે તેઓ ફેડરેશનમાં યુક્રેનની સદસ્યતાને રોકવાનો પ્રયાસ ન કરે. આનું કારણ એ છે કે હંગેરિયન પ્રમુખ ઓર્બનને EU નેતાઓમાં રશિયન […]

યુદ્ધમાં રશિયાના 15 હજારથી વધારે સૈનિકોને મારવામાં આવ્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધને 28 દિવસ થઈ ગયા છે. યુક્રેને આંકડો જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે તેણે રશિયાને અત્યાર સુધીમાં કેટલું નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 15,600 રશિયન સૈનિકોને માર્યા ગયા છે. જ્યારે 1008 સશસ્ત્ર વાહનો, 4 જહાજો, 47 એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ્સ, 101 એરક્રાફ્ટ, 124 હેલિકોપ્ટર, 517 ટેન્ક, […]

પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સાથે ટેલિફોનિક વાતચીત કરી,યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા  

પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન સાથે કરી વાત બોરિસ જોનસન સાથે ટેલિફોનિક વાતચીત કરી યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર થઇ ચર્ચા   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન વચ્ચે ફોન પર વાતચીત થઇ હતી.બંને નેતાઓએ યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.આ અંગેની જાણકારી વડાપ્રધાન કાર્યાલયે આપી હતી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું […]

રશિયાની સૈન્ય કાર્યવાહીથી યુક્રેનના 33 લાખ લોકોએ દેશ છોડ્યોઃ સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 27 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનવાસીઓ પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષીત સ્થળો તરફ આશરો લઈ રહ્યાં છે. તેમજ લાખો લોકોએ અત્યાર સુધીમાં યુક્રેનમાંથી હિજરત કરી છે. લગભગ 33 લાખ લોકોએ યુક્રેન છોડ્યુ હોવાનો સંયુક્ત રાષ્ટ્રએ દાવો કર્યો છે. બીજી તરફ યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીને પગલે રશિયા ઉપર […]

રશિયાના આતંકને સદીઓ સુધી યાદ કરવામાં આવશે: ઝેલેન્સ્કી

દિલ્હી: રશિયા-યુક્રેન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેનો ક્યારે અંત આવશે તે તો ભગવાન જાણે છે અને અથવા તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. રશિયા દ્વારા જે રીતે યુક્રેનને બરબાદ કરવામાં આવ્યું તે બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહી રહ્યા છે કે રશિયાના આતંકને સદીઓ સુધી યાદ કરવામાં આવશે અને એન્ડ્રોલાકિસે રવિવારે એથેન્સ એરપોર્ટ […]

ઓપરેશન ગંગાઃ યુક્રેનમાંથી સવા મહિનામાં 22500 ભારતીયો પરત ફર્યા

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ 26 દિવસ પહેલા સૈન્ય કાર્યવાહીની શરૂઆત કરી હતી. આજે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન 1 ફેબ્રુઆરીથી 11 માર્ચ, સુધીમાં લગભગ 22,500 ભારતીય નાગરિકો યુક્રેનથી ભારત પરત ફર્યા છે. ઓપરેશન ગંગા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code