1. Home
  2. Tag "ukraine"

યુક્રેનના બુચા શહેરમાં નરસંહાર અંગે ભારતે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ ભારતે યુક્રેનના બુચા શહેરમાં નાગરિકોની ક્રૂર હત્યાની ઘટનાની નિંદા કરી છે અને તેના પર ચિંતા વ્યક્ત કરી છે અને નિષ્પક્ષ તપાસનું સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પ્રથમ વખત રશિયાનું નામ લીધા વિના પોતાની પ્રતિક્રિયા આપી છે. કાઉન્સિલમાં ભારતના રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ કહ્યું, “બૂચામાં નાગરિકોની હત્યાના તાજેતરના અહેવાલો ખૂબ જ ચિંતાજનક […]

ગ્રેમી અવોર્ડ વચ્ચે સર્જાય ભાવૂક પરિસ્થિતિ – એવોર્ડ સમારોહના આયોજનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો વીડિયો સંદેશ ચલાવાયો – મદદની કરી અપીલ

ગ્રેમી એવોર્ડ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિની અપીલ લોકોને સપોર્ટ કરવા જણાવ્યું એવોર્ડ વચ્ચે ઝેલેન્સ્કિનો વીડિયો ચલાવાયો દિલ્હીઃ-   છેલ્લા ઘણા સમયથી યુક્રેન રશિયા વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ,રશિયા દ્રારા યુક્રનમાં તબાહી મચાવામાં આવી છએ ત્યારે આવી સ્થિતિમાં આજરોજ સોમવારે ગ્રેમી એવોર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં યુક્રેનની સ્થિતિના પડઘા પડ્યા છે. ગ્રેમી એવોર્ડનો […]

રશિયાએ યૂક્રેનના માઈકોલોઈવ શહેરમાં હવાઈ હુમલો કર્યો – 32 લોકોના મોતન

યુક્રેન રશિયા સંકટ યુક્રેન પર રશિયાની એર સ્ટ્રાઈક 32 લોકોના મોતનો એહેવાલ દિલ્હીઃ-  છેલ્લા ઘણા દિવસોથી યુક્રેન  પર રશિયા દ્રારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે,રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એક દિવસ પહેલા જ રશિયામાં ઘૂસીને યુક્રેને કરેલી સ્ટ્રાઈકથી ગભરાયેલા જોવા મળ્યા છે. જાણવા મળ્યું છે કે ત્યાર બાદ રશિયન સૈનિકોએ માયકોલોવમાં હવાઈ હુમલો કર્યો છે. આ […]

રશિયાની સૈન્ય કાર્યવાહીમાં યુક્રેનની 53 ઐતિહાસિક ઈમારતોને નુકસાનઃ યુનેસ્કોનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 38 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનમાં ચારેય તરફ હાલ તબાહીના દ્રશ્યો જોવા મળે છે. દરમિયાન યુનેસ્કોએ દાવો કર્યો છે કે, યુક્રેનમાં યુદ્ધમાં અત્યાર સુધીમાં 53 જેટલી ઐતિહાસિક ઈમારતોને નુકસાન થયું છે. જેમાં 29 ધાર્મિક સ્થળ, 16 ઐતિહાસિક ઈમારતો, ચાર સંગ્રહાલય અને ચાર સમારકનો સમાવેશ થાય છે. […]

યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ યુક્રેન સામે 34 દિવસ વહેલા રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. બંને દેશ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો કે હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે આ અઠવાડિયે રશિયાના વિદેશ મંત્રી દિલ્હી […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનને બર્બાદ કરવાની ચીમકી ઉચ્ચારી

મોસ્કોઃ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આકરુ વલણ વ્યક્ત કર્યું છે. રશિયન અબજોપતિ અને બિનસત્તાવાર શાંતિ વાટાઘાટકાર રોમન અબ્રામોવિચ સાથેની મુલાકાત દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે જાઓ અને ઝેલેન્સકીને કહો, હું તેમને બર્બાદ કરી નાખીશ. રોમેને પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિનો હાથથી લખેલો શાંતિ પ્રસ્તાવ પત્ર આપ્યો હતો અને તેના જવાબમાં રશિયન પ્રમુખે […]

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેનને ઝડપથી યુરોપિયન યુનિયનમાં સામેલ કરવા ઝેલેન્સ્કીની વિનંતી

નવી દિલ્હીઃ યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ બ્રસેલ્સમાં એકત્ર થયેલા યુરોપિયન યુનિયનના નેતાઓને યુક્રેનને સંધમાં તાત્કાલિક સામેલ કરવાના આવેદન ઉપર ઝડપથી કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી તેમણે ખાસ કરીને જર્મની અને હંગેરીને અપીલ કરી હતી કે તેઓ ફેડરેશનમાં યુક્રેનની સદસ્યતાને રોકવાનો પ્રયાસ ન કરે. આનું કારણ એ છે કે હંગેરિયન પ્રમુખ ઓર્બનને EU નેતાઓમાં રશિયન […]

યુદ્ધમાં રશિયાના 15 હજારથી વધારે સૈનિકોને મારવામાં આવ્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધને 28 દિવસ થઈ ગયા છે. યુક્રેને આંકડો જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે તેણે રશિયાને અત્યાર સુધીમાં કેટલું નુકસાન પહોંચાડ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 15,600 રશિયન સૈનિકોને માર્યા ગયા છે. જ્યારે 1008 સશસ્ત્ર વાહનો, 4 જહાજો, 47 એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ્સ, 101 એરક્રાફ્ટ, 124 હેલિકોપ્ટર, 517 ટેન્ક, […]

પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સાથે ટેલિફોનિક વાતચીત કરી,યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા  

પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન સાથે કરી વાત બોરિસ જોનસન સાથે ટેલિફોનિક વાતચીત કરી યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર થઇ ચર્ચા   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન વચ્ચે ફોન પર વાતચીત થઇ હતી.બંને નેતાઓએ યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.આ અંગેની જાણકારી વડાપ્રધાન કાર્યાલયે આપી હતી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું […]

રશિયાની સૈન્ય કાર્યવાહીથી યુક્રેનના 33 લાખ લોકોએ દેશ છોડ્યોઃ સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 27 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનવાસીઓ પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષીત સ્થળો તરફ આશરો લઈ રહ્યાં છે. તેમજ લાખો લોકોએ અત્યાર સુધીમાં યુક્રેનમાંથી હિજરત કરી છે. લગભગ 33 લાખ લોકોએ યુક્રેન છોડ્યુ હોવાનો સંયુક્ત રાષ્ટ્રએ દાવો કર્યો છે. બીજી તરફ યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીને પગલે રશિયા ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code