1. Home
  2. Tag "UN India Pakistan"

પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે: ભારત

નવી દિલ્હી, 20 માર્ચ 2026: ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ ગણાતું પાકિસ્તાન પોતાની હરકતો અને નીતિઓમાં સુધારો નહીં લાવે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code