UN MISSIONની શાંતિ સેનામાં ફરજ બજાવી પરત ફરેલા ગુજરાતી જવાને દુનિયામાં શાંતિ માટે પ્રાર્થના કરી
અમદાવાદઃ હાલ જ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઘર્ષણ વૈશ્વિક સ્તરે ચર્ચાનો મુદ્દો બન્યો છે, ત્યારે ભારતીય સૈન્યમાં ખડેપગે સેવા બજાવતા ખોડતળાવ ગામ(રેવાપટેલ ફળિયું) ના સૈનિક હેતલભાઈ ચૌધરી લેબેનોનની સરહદે સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN MISSION ની શાંતિ સેનામાં ફરજ બજાવી દેશમાં પરત ફર્યા હતા. હેતલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ૬ મહિના સુધી […]