1. Home
  2. Tag "un"

કાશ્મીરમાં થઇ રહેલી હત્યાઓને લઇને યુએન માનવાધિકાર કાર્યાલયની ટીકા પર ભારતે કર્યો પલટવાર, આપ્યો આ જવાબ

નવી દિલ્હી: કાશ્મીરમાં તાજેતરમાં થઇ રહેલી હત્યાઓ તેમજ માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની ધરપકડને લઇને યુએન માનવાધિકાર કાર્યાલયે ટીકા કરી હતી. તેની આ ટીકાને ભારતે નિરાધાર અને પાયાવિહોણા આરોપો ગણાવ્યા હતા. હકીકતમાં, પરવેઝની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળની ધરપકડ પર યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સના કાર્યાલયે ચિંતા વ્યક્ત કરી હતી અને એવી ટીકા કરી હતી […]

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની વર્ષ 2021-25ના કાર્યાલય માટે યૂનેસ્કોના કાર્યકારી બોર્ડ તરીકે ફરીથી પસંદગી

  દિલ્હી – ભારતે બુધવારે 2021-25ની મુદત માટે યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન ફોર કલ્ચરલ એન્ડ એજ્યુકેશનના એક્ઝિક્યુટિવ બોર્ડ માટે ફરીથી ચૂંટણી જીતી લીધી. ભારતે 164 મતોની મદદથી આ ચૂંટણી જીતી હતી. પેરિસ સ્થિત ભારતને યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)ના કાયમી પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં આ માહિતી આપવામાં આવી છે. બુધવારે કારોબારી સમિતિના […]

UN જળવાયુ સંમેલનમાં ભારતની થઇ જતી, દુનિયાને મનાવી આ વાત

UN જળવાયુ સંમેલનમાં ભારતની જીત કોલસાને લઇને દુનિયાને વાત સમજાવવામાં રહ્યું સફળ અંતિમ ઘડીએ કોલસાને ફેઝ આઉટના બદલે ફેઝ ડાઉનમાં સામેલ કરાવ્યો નવી દિલ્હી: ભારત હવે વૈશ્વિક સ્તરે તેની પકડને વધુ મજબૂત બનાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન કોપ 26માં ભારતની જીત થઇ છે. ગ્લોબલ વોર્મિંગને લઇને એક સમજૂતી થઇ હતી જેમાં ભારત […]

સંયુક્ત રાષ્ટ્રમાં ફરી ભારતે પાકિસ્તાનને લીઘુ આડે હાથ, પાક.પીએમ ઈમરાન ખાન લાદેન બાબતે ધેરાયા

ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું સંયુક્ત રાષ્ટ્રમાં ફરી વખત લપાડ લગાવી દિલ્હીઃ- પાકિલ્તાન અવારનવરા પોતાની હરકતોનું પુનરાવર્તન કરતું જોવા મળે છે, ત્યારે પાકિસ્તાનની આ હરકતથી સંયુક્ત રાષ્ટ્રમાં ઘણું સાંભળવું પડે છે, છત્તા પણ ફરી વખત દરેક બાબતે પાકિસ્તાન પોતાની જ ચલાવીને પોતાના જ મોહ પર તમાચ ખાય છે,ત્યારે ફરી એક વખત ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ર […]

મે ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીના બંને ડોઝ લીધા છે અને હજુ જીવીત છું : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ડામવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવી છે. ભારતમાં કોવિશિલ્ડ અને કોવિક્સનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં દુનિયાના અનેક દેશોને કોવિડ-19 રસીના ડોઝ પુરા પાડવામાં આવ્યાં છે. બ્રિટને પ્રારંભમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોવિશીલ્ડને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, આ નિર્ણય સામે […]

મ્યાનમાર સાથે સરહદ પર વધતો સંઘર્ષ, 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રવેશ્યા: UN

મ્યાનમાર સરહદે વધી રહ્યો છે સંઘર્ષ 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રેવશ્યા સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેના રિપોર્ટમાં કર્યો ખુલાસો નવી દિલ્હી: મ્યાનમારમાં રોહિંગ્યાઓ પર દમન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે ખુલાસો કર્યો છે કે, મ્યાનમારમાં બળવા બાદ અત્યારસુધી 15000 કરતા વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે. […]

યુએનમાં પીએમ મોદીએ પાકિસ્તાનની સખ્ત શબ્દોમાં કરી નિંદા, ચીનને પણ આપી ચેતવણી – કહ્યું, આતંકવાદને આશ્રય આપતા લોકો એ સુધરવું જોઈએ

પીએમ મોદીની યુએનમાં આતંકવાદ સાને લલકાર પાકિસ્તાનનું નામ લીધા વિના પાક પર સાધ્યું નિશાન ચીનને આપી ચેતવણી   દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને શનિવારના રોડ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી, આ સમય દરમિયાન તેમણે પાકિસ્તાનને નામ લીધા વિના આડે હાથ લીધું હતું અને આતંકીઓને આશ્રય આપનારાઓ હવે સુધરવું જોઈએ તેમ કહ્યું હતું. […]

‘ઘરનું સંભાળો’ કહીને ભારતના વિદેશમંત્રીએ તુર્કીના રાષ્ટ્રપતિની બોલતી બંધ કરી દીધી, જાણો શું છે સમગ્ર મામલો

તુર્કીએ કાશ્મીર મુદ્દો ઉઠાવતા ભારતનો સણસણતો જવાબ ભારતના વિદેશમંત્રીએ સાયપ્રસનો મુદ્દો ઉઠાવીને બોલતી બંધ કરી દીધી જાણો શું છે સમગ્ર મામલો નવી દિલ્હી: તુર્કીને ભારતે સણસણતો જવાબ આપી દીધો છે. હકીકતમાં યુએનમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગોને તેમના ભાષણમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે સણસણતો શાબ્દિક પ્રહાર કરીને સામે સાઇપ્રસનો મુદ્દો ઉઠાવીને એર્દોગોનની […]

આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવા તાલિબાનનો વધુ એક પ્રયાસ, હવે સુહેલ શાહીનને UNમાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ તાલિબાન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહ્યું છે. અફઘાન સરકારે કતારમાં શાંતિ મંત્રણા દરમિયાન તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીનનું સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત તરીકે નામ આપ્યું છે. એટલું જ નહીં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલવાની પરવાનગી પણ માંગી છે. તાલિબાનનો નિર્ણય તેમના નિવેદન બાદ […]

બોલો હવે તાલિબાનને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વના નેતાઓને સંબોધન કરવા છે – બેઠકમાં સામેલ થવાની માંગ કરતો  યૂએનના મહાસચિવને લખ્યો પત્ર 

તાલિબાને યૂએન મહાસચિવને પત્ર લખ્યો પત્રમાં તાલિબાનને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આવવાની મંજૂરી માંગી દિલ્હીઃ- તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાની હુકુમત જમાવ્યાને દોઢ મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ પાકિસ્તાન અને ચીનના પ્રયાસો છતાં હજુ સુધી કોઈ પણ દેશ તાલિબાનને સત્તાવાર રીતે માન્યતા આપી રહ્યું નથી, હવે તાલિબાને કહ્યું છે કે તેમને ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code