1. Home
  2. Tag "Unemployed"

દેશમાં ઘટી રહી છે બેરોજગારી, જુઓ હવે કેટલો થયો અનએમ્પ્લોયમેન્ટનો દર?

નવી દિલ્હી: રોજગારના મોરચા પર ભારત માટે રાહતના સમાચાર છે. તાજેતરમાં આવેલા આંકડા પરિસ્થિતિના બહેતર થવાના સંકેત આપે છે. અહેવાલ છે કે શહેરી ક્ષેત્રોમાં બેરોજગારીના દરમાં ભારે ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં રોજગારના મામલામાં મહિલાઓ અને પુરુષો બંનેના જ ગ્રાફ વધતા દેખાય રહ્યા છે. ખાસ વાત એ છે કે વિપક્ષ સતત સરકારને બેરોજગારીના મુદ્દા […]

કોરોના સંકટઃ ભારતમાં ઓગસ્ટ મહિનામાં 15 લાખથી વધારે લોકો બન્યાં બેરોજગાર

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે અને અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. દરમિયાન ઓગસ્ટ મહિનામાં ઔપચારિક અને અનૌપચારિક રીતે 15 લાખથી વધારે લોકો બેરોજગાર બન્યાં હતા. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયા ઈકોનોમી (CMIE)ના રિપોર્ટ અનુસાર રોજગારી મેળવનારા લોકોની સંખ્યા જુલાઈમાં ૩૯૯.૩૮ મિલિયનથી ઘટીને ઓગસ્ટમાં ૩૯૭.૭૮ મિલિયન થઈ ગઈ છે. એક મહિનામાં ગ્રામીણ […]

સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર બેરોજગાર બનેલા કૂલીઓને રાશનકિટ્સનું વિતરણ કરાયું

રાજકોટઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લદાતા રોજનું લાવીને રોજ ખાતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. પરંતુ આવા શ્રમજીવીઓને મદદ કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. કોરોનાને લીધે પરિવહન ક્ષેત્રને પણ સારીએવી અસર થઈ છે. મસાફરો ન મળતા હોવાને કારણે પશ્વિમ રેલવેએ અનેક ટ્રેનો રદ કરી છે. ત્યારે રેલવે સ્ટેશન પર કાર કરતા […]

અમદાવાદમાં AMTS સેવા બંધ થતા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા 1200 ડ્રાઈવર-કંડક્ટરોની કપરી સ્થિતિ

અમદાવાદઃ  રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાતા સરકાર દ્વારા આગામી 12 મે સુધી આશિંક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.  બીજીતરફ અમદાવાદમાં છેલ્લા બે મહિનાથી AMTS બસ સેવા બંધ કરી દેતા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા ડ્રાઈવર તેમજ કંડક્ટરો બેરોજગાર બન્યા છે. 1200થી વધુ ડ્રાઈવર-કંડક્ટરોએ AMC પાસે અન્ય કોઈ કામગીરી આપવા માટે માંગ કરી છે રાજ્યમાં […]

કોરોના મહામારીને પગલે અસંગઠીત ક્ષેત્રના 20 ટકા કામદારો હજુ બેકાર

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ અનલોકમાં ધીરે-ધીરે વેપાર-ધંધા શરૂ થયાં હતા. લોકડાઉનમાંથી તબકકાવાર મુકિતને છ મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં અસંગઠીત ક્ષેત્રના 20 ટકા કામદારો હજુ બેકાર હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં ઓકટોબરથી ડીસેમ્બરના સમય ગાળામાં જીવન નિર્વાહની હાલત સંબંધી આ સર્વેમાં એવુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code