1. Home
  2. Tag "Union Minister"

વિશ્વ ઝડપી ગતિએ ડિજિટલાઈઝ થઈ રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ નાસકોમ સેન્ટર ઓફ એક્સેલન્સ-IoT & AI અને ગુજરાત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે મળીને આજે વિશ્વના સૌ પ્રથમ સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ કોમ્પીટન્સી સેન્ટર (SMCC)નું અમદાવાદમાં ઉદ્દઘાટન કર્યું છે. આ સેન્ટરનો  ઉદ્દેશ ભારતના શ્રેષ્ઠ ઈનોવેટર્સે અપનાવેલા સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ સોલ્યુશન્સને અનુસરવાની ગતિમા વેગ લાવવાનો છે. આ સેન્ટરનું ઉદ્દઘાટન […]

કપાસની વર્તમાન અછત અને લોજિસ્ટિક સમસ્યાઓને દૂર કરાશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કાપડ, વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જાણીતા પીઢ કપાસ મેન સુરેશભાઈ કોટકની અધ્યક્ષતામાં, કૃષિ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, નાણા મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને કોટન સંશોધન સંસ્થાના પ્રતિનિધિત્વ સાથે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચનાની જાહેરાત કરી હતી. સૂચિત કાઉન્સિલની પ્રથમ […]

જમ્મુ અને કાશ્મીરમાં બે વર્ષમાં અનેક ડેરી એકમોની સ્થાપનાઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે PMની રેલીમાં ટેક્નૉલૉજી પ્રદર્શન સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરશે અને દેશભરમાં આજીવિકાના પ્રચંડ નવા રસ્તાઓ વિશે જાગૃતિ લાવવામાં મદદ કરશે, પરંતુ તે  જાગૃતિના અભાવે આ પ્રદેશમાં પૂરતું ધ્યાન પ્રાપ્ત કરી રહ્યાં નથી. ડૉ. જિતેન્દ્ર સિંહે આ રવિવારે રાષ્ટ્રવ્યાપી “પંચાયતી રાજ દિવસ”ની ઉજવણીની માટે પ્રધાનમંત્રીની જમ્મુની મુલાકાત […]

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને PM મોદીની આગેવાનીમાં મુક્ત કરાવાશેઃ કેન્દ્રીય મંત્રીનો દાવો

નવી દિલ્હીઃ કાશ્મીરમાં 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ લોકોને ખુબ પસંદ આવી રહી છે અને કાશ્મીર અને કાશ્મીરી પંડિતો અંગે ચર્ચાઓ કરી રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો જ હિસ્સો છે અને તેને ઝડપથી પાકિસ્તાનના કજબામાં મુક્ત કરવીને […]

ભારત ટેકનોલોજીના અમલ અને ઉપયોગ માટે જબરદસ્ત બજારનું પ્રતિનિધિત્વ કરે છેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ ભારત આજે ટેકનોલોજીના અમલ અને ઉપયોગ માટે જબરદસ્ત બજારનું પ્રતિનિધિત્વ કરે છે. તે એવા દેશનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં ઇનોવેશન ઇકોસિસ્ટમમાં જબરદસ્ત ઊંડાણ છે અને પર્ફોર્મિંગ એન્ટરપ્રિન્યોર્સની વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ છે. સરકારની નીતિ અને સરકારી મૂડી આ 2 તત્વોને ઉત્પ્રેરિત કરવા જઈ રહી છે અને એક ટકાઉ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે જે આગામી દાયકામાં વિશ્વની […]

ચંદ્રયાન-3 ઑગસ્ટ 2022માં લૉન્ચ થશે : કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ દેશના વૈજ્ઞાનિકો દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચંદ્રયાન-3નું લોન્ચીંગ કરવામાં આવષે. આ ઉપરાંત અન્ય 19 જેટલા મિશન ઉપર કામગીરી કરવામાં આવશે. એટલું જ નહીં આગામી 3 વર્ષમાં અન્ય મિશન ઉપર વૈજ્ઞાનિકો દ્વારા કામગીરી કરવામાં આવશે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-2ના અનુભવ અને રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોના સૂચનોના […]

ગાંધી આશ્રમના કાર્યક્રમમાં હાજરી આપવા કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આજે ગુજરાત આવશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરીવાર પોતાના હોમ ટાઉન અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. આજે શનિવારે સાંજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીથી ખાસ વિમાનમાં અમદાવાદ પહોંચશે.અને આવતીકાલે એટલે કે રવિવારે ગાંધીઆશ્રમના એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ પણ ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત […]

કચ્છ સરહદે ફરજ બજાવતાં સૈનિકો સુધી કનેકટીવીટી સુદ્ઢ બનાવાશેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ દેશની પશ્ચિમ કચ્છ સરહદે ફરજ બજાવતાં સૈનિકો સુધી કનેકટીવીટી સુદ્ઢ બને તે અત્યંત જરૂરી છે તે માટેની ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. તેમ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ભુજ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. ભુજ ખાતે ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કચ્છના ઉપક્રમે કેન્દ્રિય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણનું વકતવ્ય તેમજ સન્માન સમારોહ યોજાયો […]

પાટીદારોને OBCમાં સમાવવાનો નિર્ણય ગુજરાત સરકારે લેવો જોઈએઃ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે

અમદાવાદઃ કેન્દ્રના સામાજિક, ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ વડોદરામાં જણાવ્યું હતું કે, પાટીદારોને ઓબીસીમાં સમાવવા અંગેના નિર્ણયનો અધિકાર રાજ્ય સરકાર પાસે છે.  ગુજરાત સરકારે પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટેનો નિર્ણય જલ્દીથી લેવો જોઈએ. વડોદરામાં દાદા સાહેબ ફાળકેના નામ સાથે સંકળાયેલી સંસ્થા આયોજિત કાર્યક્રમમાં […]

ગુજરાતના તમામ તાલુકામાં FCI ગોડાઉન બનાવાશેઃ કેન્દ્રીય મંત્રી

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ ગુજરાતના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી બેઠક રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી ચર્ચા અમદાવાદઃ ગુજરાતના તમામ જિલ્લાઓમાં એફસીઆઈ ગોડાઉન બનાવવામાં આવશે. આ ઉપરાંત એક દેશ એક રાશનકાર્ડ થકી સોને અનાજનો યોગ્ય પુરવઠો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ જણાવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code