1. Home
  2. Tag "Union Minister"

‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીતનું નવુ સંસ્કરણ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે રાષ્ટ્રને સમર્પિત કર્યું

અમદાવાદઃ મિલે સુર મેરા તુમ્હારા ગીતનું નવુ સંસ્કરણ રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શના બેન જરદોશે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ ગીત 13 જુદી-જુદી ભાષાઓમાં ગવાયું છે. રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીતનું નવું સંસ્કરણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ ગીતનું નવું સંસ્કરણ રેલવે […]

ઉત્તરાખંડમાં રેલવે લાઈન બમણી કરવાની સાથે નવી લાઈનના પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી-મુખ્યમંત્રી વચ્ચે ચર્ચા

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી ઉત્તરાખંડના પ્રવાસે અધિકારીઓ અને સીએમ સાથે કરી બેઠક દિલ્હીઃ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શન જરદોશે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ હિમાલયની ભૂમિવાળા આ રાજ્યમાં વિવિધ સ્થળો સાથે રેલવે જોડાણ અને લોકોની મુસાફરીની સલામતી અંગે લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી. રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ […]

દિલ્હી મેટ્રોની ગ્રે અને પિંક લાઇન 6 ઓગસ્ટથી શરૂ થશે, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી કરશે ઉદ્દઘાટન

  મેટ્રોની ગ્રે અને પિંક લાઇન 6 ઓગસ્ટથી શરૂ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીના હસ્તે ઉદ્દઘાટન દિલ્હી મેટ્રો નેટવર્ક 390 કિલોમીટર લાંબુ બનશે  દિલ્હી મેટ્રો તરફથી જલ્દી  દિલ્હીવાસીઓને ટૂંક સમયમાં ગ્રે લાઈનની ભેટ મળવા જઈ રહી છે. દિલ્હી મેટ્રોની ગ્રે લાઇનનો વિસ્તાર કરી બનાવવામાં આવેલ નજફગઢ થી ઢાંસા બસ સ્ટેન્ડ અને ત્રિલોકપુરીમાં પિંક લાઇન કોરિડોરનો એક […]

કોરોના મહામારીને પગલે હવે દરરોજ 3 લાખ રેમેડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન થશે

20 પ્લાન્ટમાં થાય છે ઈન્જેકશનનું ઉત્પાદન વધારે 20 પ્લાન્ટને અપાઈ મંજૂરી ઈન્જેકશનની કિંમતોમાં કંપનીઓએ કર્યો ઘટાડો અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ ઓક્સિજન અને રેમેડેસીવીર ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓક્સિજનની અછતના નિવારણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આગામી 15 દિવસમાં […]

કોરોના મહામારીને પગલે સંસદનું શિયાળુ સત્ર નહીં યોજાય, સરકારનો નિર્ણય

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હોવાથી ચાલુ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નહીં હોવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સીધુ બજેટ સત્ર જ મળશે. મોટાભાગના રાજકીય પક્ષોએ શિયાળુ સત્ર નહીં બોલાવવા માટે સંમતિ દર્શાવતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકારના કૃષિ બિલનો દેશભરમાં ખેડૂતો વિરોધ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code