જામનગરના મસીતિયા ગામે અનોખી અશ્વદોડ, વિજેતા અશ્વસવારોનું સાફો પહેરાવી સન્માન કરાયું
જામનગરઃ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અશ્વ દોડનું આજે પણ વિશેષ મહત્વ છે. કાઠીયાવાડમાં જુદા જુદા સ્થળોએ અસ્વદોડ હરિફાઈ યોજાતી હોય છે. તાજેતરમાં જામનગરના મસીતીયા ગામમાં અશ્વદોડનું આયોજન કરાયું હતું, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી અશ્વ સવારોએ દોડમાં ભાગ લીધો હતો. આ દોડનું વિશેષ મહત્વ એ છે કે, અહીં વિજેતા થનારા અશ્વના સવારને ઈનામમાં કોઈ મોટી રકમ નથી મળતી. ફક્ત […]