શ્રી શ્રી રવિશંકરના નેતૃત્વમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં દરેક વ્યક્તિએ ધ્યાન કર્યું
નવી દિલ્હીઃ વિશ્વ ધ્યાન દિવસની પૂર્વસંધ્યાએ આધ્યાત્મિક ગુરુ અને ‘આર્ટ ઑફ લિવિંગ’ના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે શુક્રવારે (20 ડિસેમ્બર) સંયુક્ત રાષ્ટ્રમાં ધ્યાન સત્રનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેમના નેતૃત્વમાં ત્યાં હાજર તમામ લોકોએ લગભગ 18 મિનિટ સુધી ધ્યાન કર્યું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે. શુક્રવારે સુરક્ષા પરિષદમાં જોરદાર […]