1. Home
  2. Tag "United nations"

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પાછળનું જાણો કારણ…

ભારતીય સંસ્કૃતિ અનુસાર મહિલાઓને પૂજનીય માનવામાં આવે છે. બીજી તરફ દુનિયામાં તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની આગવી જગ્યા બનાવી છે. દર વર્ષ 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનારી નારીશક્તિનું સન્માન પણ કરવામાં આવે છે. પરંતુ 8મી માર્ચના રોજ કેમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે […]

પાકિસ્તાનમાં રાજકીય ખેંચતાણ ઉપર સંયુક્ત રાષ્ટ્રની સતત નજર

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો આવી ગયા છે, પરંતુ પાકિસ્તાનમાં રાજકીય ખેંચતાણની પરિસ્થિતિ ઉભી થઈ છે. પીટીઆઈ સહિત ઘણા પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે, ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ છે અને આ અંગે કાનૂની લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ પાકિસ્તાનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા […]

સંયુક્ત રાષ્ટ્રનું જળવાયુ પરિવર્તન સંમેલન 6 નવેમ્બરથી ઈજિપ્તમાં યોજાશે

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના 27માં જળવાયુ પરિવર્તન સંમેલન 6 થી 18 નવેમ્બર દરમિયાન ઈજિપ્તના શર્મ અલ શેખમાં યોજવામાં આવશે. આફ્રિકામાં પાંચમી વાર આ સંમેલનનું આયોજિત થશે, જેમાં 200થી વધુ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્થાનિક સરકાર અનુસાર આ સંમેલનમાં જળવાયુ પરિવર્તનથી મહાદ્વીપમાં થતા ગંભીર પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જળવાયુ પરિવર્તન સંબંધિત વિભિન્ન દેશોની […]

રશિયાને હુમલો રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રની અપીલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને હુમલાની નિંદા કરી

નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહીની જાહેરાત બાદ સંયુક્ત રાષ્ટ્રએ રશિયાને આ હુમલો રોકવાની અપીલ કરી હતી. આ હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઈમરજન્સી બેઠક પણ યોજાઈ હતી, યુક્રેનના પ્રતિનિધિએ બેઠકમાં હાજર તમામ દેશોને કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિએ ઓન રેકોર્ડ યુદ્ધની જાહેરાત કરી છે. આ યુદ્ધને રોકવાની જવાબદારી આ સંસ્થાની […]

વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવમાં 28.1 ટકાનો વધારો,વનસ્પતિ તેલના ભાવમાં રેકોર્ડ 65.8 ટકાનો વધારો

વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવમાં 28.1 ટકાનો વધારો વનસ્પતિ તેલના ભાવમાં રેકોર્ડ 65.8 ટકાનો વધારો દિલ્હી:ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અનુસાર,વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવમાં મહીને-દર-મહીનાના આધાર પર ડિસેમ્બર 2021 માં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તે ગયા વર્ષની તુલનામાં ખુબ જ વધારે છે. સમાચાર એજન્સી મુજબ, સંયુક્ત રાષ્ટ્ર એજન્સીના વરિષ્ઠ અર્થશાસ્ત્રી અબ્દોલરેઝા અબ્બાસિયાને શુક્રવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં […]

UNમાં ભારત પર આરોપ કરનારા ઇમરાન ખાનને ભારતના આ ઓફિસરે અરીસો બતાવી દીધો, જાણો કોણ છે સ્નેહા દુબે?

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત તરફથી ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ ઇમરાન ખાનને બતાવી દીધો અરીસો તેમણે યાદ અપાવ્યું કે, કઇ રીતે પાકિસ્તાન ઓસામા બિન લાદેન જેવા આતંકીઓ માટે છૂપાવવા માટેનું સુરક્ષિત ઠેકાણું બની રહ્યું ચોતરફથી લોકો સ્નેહા દુબેના વખાણ કરી રહ્યા છે નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામા પાક.ના પીએમ ઇમરાન ખાન ભારતને ઘેરવા માંગતા હતા. ઇમરાન […]

હવે પાકિસ્તાન-ચીન નહીં પરંતુ આ દેશ ભારત વિરુદ્વ સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું, આ છે કારણ

હવે બાંગ્લાદેશ ભારત વિરુદ્વ સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું બંગાળની ખાડીને લઇને એક વિવાદને લઇને બાંગ્લાદેશ UN પહોંચ્યું બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં સમુદ્રી સીમાને લઇને બંને દેશો વચ્ચે છે વિવાદ નવી દિલ્હી: હવે બાંગ્લાદેશ ભારત વિરુદ્વ પડ્યું છે. બાંગ્લાદેશે સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે કે બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં સમુદ્રી સીમાને લઇને ભારતની સાથે દાયકા જૂના વિવાદને […]

અફઘાનિસ્તાનમાં ભૂખમરો અને ગરીબી ભરડો લેશે, UNએ ચિંતા વ્યક્ત કરી

અફઘાનિસ્તાન અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘે ચિંતા વ્યક્ત કરી અફઘાનિસ્તાનમાં ભૂખમરો અને ગરીબી ભરડો લેશે અફઘાન નાગરિકો ગરીબી અને ભૂખમરામાં જીવવા મજબૂર થશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ સંકટ સતત વધી રહ્યું છે. એક એવો અહેવાલ સામે આવ્યો છે કે, અફઘાનિસ્તાનમાં સપ્ટેમ્બરના અંત સુધીનો જ રાશનનો જથ્થો છે. તેથી અફઘાનિસ્તાનમાં ભૂખમરાનું પણ સંકટ તોળાઇ રહ્યું છે. […]

UNના અધિકારીઓએ તાલિબાન નેતા સાથે કરી મુલાકાત, મદદનો આપ્યો ભરોસો

UNના અધિકારીઓએ તાલિબાનના નેતા સાથે કરી મુલાકાત સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે સમર્થન તેમજ સહયોગ ચાલુ રાખશે મદદનો પણ ભરોસો આપ્યો નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી જ વિશ્વભરના લોકોને અફઘાની નાગરિકોનો માનવ અધિકારોની ચિંતા સતાવી રહી છે. જો કે તાલિબાન નેતાઓ આશ્વાસન આપી રહ્યા છે કે અફઘાન નાગરિકોના અધિકારોની સુરક્ષા કરવામાં આવશે. આ […]

ભારત થયું ગૌરવાન્તિત: એર ઇન્ડિયાના પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલ સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા બન્યા

ભારત ફરી થયું ગૌરવાન્તિત એર ઇન્ડિયાના પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલ સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા બન્યા પૂરા સમર્પણ સાથે સ્વપ્ન પૂરો કરવાનો પ્રયાસ કરો નવી દિલ્હી: ભારત ફરી ગૌરવાન્તિત થયું છે. એર ઇન્ડિયાના પાયલટ કેપ્ટન જોયા સંયુક્ત રાષ્ટ્રમાં પ્રવક્તા બન્યા છે. જનરેશન ઇક્વિલીટ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા બનનાર એર ઇન્ડિયાના પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code