મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ગુજરાત યાત્રા એકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિસ્તારની મુલાકાત લીધી છે. ઓમર અબ્દુલ્લાએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વખાણ કર્યા. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાતના પ્રવાસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમની આ યાત્રા એકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ લખ્યું કે, કાશ્મીરથી કેવડિયા […]