1. Home
  2. Tag "unseasonal rains"

ગુજરાતમાં આજે 30 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી

5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત થઈ જશે, અરબસાગરમાં સર્જાયેલુ ડિપ્રેશન હવે નબળું પડી રહ્યુ છે, સરકાર ટૂંક સમયમાં પાક નુકસાનનું રાહત પેકેજ જાહેર કરશે અમદાવાદઃ ગુજરાતમાં આજે રવિવારે બપોર સુધીમાં 30 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે […]

ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન

કચ્છના નાના રણમાં દર વર્ષે ૩૦ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે, માવઠાને લીધે મીઠાના તૈયાર કરેલા પાટા તેમજ સોલાર પ્લેટને નુકસાન, અગરિયાઓને નુકસાનીનું વળતર આપવાની માંગ સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખતા જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી અને ખારાઘોડાના રણ વિસ્તારામાં હાલ અગરિયાઓ દ્વારા મીઠુ પકવવાની સીઝન ચાલી રહી છે, દિવાળી બાદ અગરિયાઓ મીઠુ પકવવા માટે […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, 14 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 63 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુકાય રહ્યો છે, રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે વહેલી સવારે ધૂમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. અને દિવસ દરમિયાન આકાશ વાદળછાંયુ રહ્યું હતું. ગુજરાતમાં 6 નવેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હજી પહેલી નવેમ્બર […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 158 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, મહુવામાં 3.19 ઈંચ

દરિયાકાંઠા વિસ્તારમાં બે દિવસ વાવાઝાડાની શક્યતા, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના, સૌરાષ્ટ્રના બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે ગુરૂવારે બપોર સુધીમાં 158 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં 3.19 ઈંચ, ભરૂચના […]

ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું વળતર ખેડૂતોને ચૂકવાશે

મંત્રી મંડળની મળેલી બેઠકમાં નુકાસાનીના સર્વે માટે અપાયો આદેશ, ગ્રામ સેવકો એક સપ્તાહમાં સર્વે કરીને સરકારને રિપોર્ટ આપશે, સર્વેના આધારે ખેડૂતોને નુકસાનીનું વળતર અપાશે ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પડેલા કમોસમી વરસાદને લીધે કૃષિપાકને સારૂએવું નુકસાન થયુ છે. ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને […]

ભાવનગર જિલ્લામાં માવઠાએ કૃષિપાકને ધોઈ નાંખ્યો, શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફુટ ખોલાયા

ભાવનગર જિલ્લામાં બીજા દિવસે પણ પડ્યો કમોસમી વરસાદ, કપાસ, મગફળી અને ડુંગળીના પાકને ભારે નુકસાન, શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 17 ગામોને એલર્ટ કરાયા ભાવનગરઃ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા કમોસમી વરસાદથી કૃષિપાકને ભારે નુકસાન થયુ છે. ગઈકાલે સવારે 6થી આજરોજ સવારના 6 વાગ્યા સુધીમાં મહુવામાં 7.5, તળાજામાં 4.5, જેસરમાં 3 ઈંચ તો ઉમરાળા, […]

ગુજરાતમાં 170 તાલુકામાં માવઠુ, રાજુલામાં 4 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો

અમરેલી જિલ્લામાં વીજ પોલ ધરાશાયી થતાં વીજળી પુરવઠો ખોરવાયો, ધારતવાડી નદીમાં બોલેરોકાર તણાઈ, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ અમદાવાદઃ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે સોમવારે બપોર સુધીમાં 170 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના રાજુલામાં સાડા છ ઈંચ, લીલીયામાં સાડા ચાર ઈંચ, ગીર ગઢડા અને […]

કચ્છના નાનારણમાં કમોસમી વરસાદને લીધે મીઠા ઉદ્યોગને વ્યાપક નુકસાન

મીઠાના અગરો પર વરસાદી પાણી ફરી વળ્યા અગરિયાઓ રણ વિસ્તારમાંથી પોતાના વતન પરત ફર્યા રણ વિસ્તારમાં પાણી ભરાતા હવે વાહનો પણ જઈ શકે તેવી સ્થિતિ નથી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પાટડી, ખારાઘોડા, ઝિંઝુવાડા સહિતનો રણ વિસ્તાર કચ્છના નાનારણ તરીકે ઓળખાય છે. ઉનાળા દરમિયાન કચ્છના નાનારણ વિસ્તારમાં મીઠાની સીઝન ધમધોકાર ચાલતી હોય છે, અનેક અગરિયાઓ પરિવાર સાથે રણમાં […]

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કેરીના પાકને નુકસાન

આંબાઓ પરથી 50 ટકાથી વધુ કેરીઓ ખરી પડી માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી આંબાવાડીના માલિકોને લાખો રૂપિયાનું નુકસાન નવસારીઃ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકનું સારૂએવું નુકસાન થયું છે. માવઠા સાથે તેજ ગતિથી પવન ફુંકાતા આંબાના ઝાડ પરથી 50 ટકાથી 80 ટકા કેરીઓ નીચે ખરી પડી હતી.  જેના કારણે ખેડૂતો અને આંબાવાડીના માલિકોને લાખો રૂપિયાનું […]

ઓલપાડ વિસ્તારમાં ડાંગરના પાકની કાપણી કરી ત્યાં વરસાદ પડતા વ્યાપક નુકસાન

ડાંગરની કાપણી કરીને રોડ પર સુકવવા પાથરી હતી. ત્યાં વરસાદ પડ્યો ડાંગરના પાકને પ્લાસ્ટિક ઢાંકવા ખેડૂતોએ દોડધામ કરી વધુ વરસાદ પડશે તો જહાંગીરપુરા, ઓલપાડ અને સાયણના જીનમાં ડાંગર લેવાનું બંધ કરાશે સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદને લીધે  ઉનાળું તલ, મગ અને ખાસ કરીને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. તાલુકાના ખેડૂતોએ આ વર્ષે 13 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code