1. Home
  2. Tag "unveiled"

અમિત શાહ નવી દિલ્હીમાં ‘રાષ્ટ્રીય સહકારી નીતિ 2025’નું અનાવરણ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સહકારી નીતિની જાહેરાત કરશે. 24 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હીના અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સહકારી નીતિની મુસદ્દા સમિતિના સભ્યો, તમામ રાષ્ટ્રીય સહકારી સંઘોના અધ્યક્ષો અને મેનેજિંગ ડિરેક્ટરો, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC), રાષ્ટ્રીય સહકારી તાલીમ પરિષદ (NCCT) […]

એરો ઇન્ડિયા 2025: અદાણી ડિફેન્સ અને DRDO એ વાહન-માઉન્ટેડ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમનું અનાવરણ કર્યું

નવી દિલ્હીઃ ‘એરો ઇન્ડિયા 2025’માં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) ના સહયોગથી વાહન-માઉન્ટેડ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમનું અનાવરણ કર્યું. કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ અત્યાધુનિક સિસ્ટમ ઉભરતા હવાઈ જોખમો સામે ભારતની સંરક્ષણ તૈયારીઓને વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે.” આધુનિક યુદ્ધમાં જાસૂસી અને આક્રમક કામગીરી માટે ડ્રોનનો વધતો ઉપયોગ એક મજબૂત એન્ટી-ડ્રોન […]

ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય શ્રી હિમાચલસૂરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય શ્રી હિમાચલસૂરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તદ્દઉપરાંત આ સર્કલનું ‘જૈનાચાર્યશ્રી હિમાચલસૂરિજી સર્કલ’ નું નામાભિધાન પણ મુખ્યમંત્રીએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરીને કર્યું હતું.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં મધુરમ ટાવરથી હાથી સર્કલ સુધીના માર્ગનું પંન્યાસ રત્નાકરવિજય માર્ગ, […]

ખો-ખો વર્લ્ડ કપ : ટ્રોફી અને મેસ્કોટનું અનાવરણ કરાયું

નવી દિલ્હી- ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (KKFI) એ શુક્રવારે 13 થી 19 જાન્યુઆરી દરમિયાન યોજાનાર ઉદ્ઘાટન ખો ખો વર્લ્ડ કપ માટે ટ્રોફીનું અનાવરણ કર્યું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના નેજા હેઠળ ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આ ટુર્નામેન્ટમાં છ ખંડોના 24 દેશોમાંથી 21 પુરુષ અને 20 મહિલા ટીમો ભાગ લેશે. વર્લ્ડ કપમાં બે ટ્રોફી […]

ભૂપેન્દ્ર પટેલે મુન્દ્રા પોર્ટના 25 વર્ષની વિકાસયાત્રાના પ્રતીકરૂપે સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુન્દ્રા પોર્ટની વિકાસયાત્રાના 25 વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં સ્મારક ટપાલ ટિકિટનું આજે ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. દેશના મહત્વના વ્યાપારી બંદર તરીકે મુન્દ્રાની સામાન્ય જેટીથી વૈશ્વિક શિપિંગ હબ સુધીની વિકાસયાત્રાને દર્શાવતી સ્મારક ટપાલ ટિકિટ “પ્રગતિના 25 વર્ષ – મુન્દ્રા પોર્ટ” શીર્ષક સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. 9 ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસે ઇન્ડિયા […]

સોમનાથના સમુદ્રપથ પર હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું ગૃહમંત્રી અમિત શાહે અનાવરણ કર્યું

વેરાવળઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવજીના દર્શન માટે આવતા તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર તથા પ્રવિણભાઇ લહેરી અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. સમુદ્ર દર્શન પથ નજીક બીચ પર શ્રી હનુમાનજીની 16 ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે, જેનું અમિત શાહે અનાવરણ કર્યું હતું. ભારતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code