1. Home
  2. Tag "up"

યુપીમાં લગભગ 1800 પાકિસ્તાની, સરકારના આદેશ મુજબ પાછા મોકલવા કાર્યવાહી કરવામાં આવેશે

યુપીમાં લગભગ 1800 પાકિસ્તાની નાગરિકો રહે છે, જેમને હવે પાછા જવું પડશે. પહેલગામ હુમલા પછી પાકિસ્તાની નાગરિકોના દેશ છોડવાના નિર્ણયથી તેમની મુશ્કેલીઓમાં વધી છે. હાલમાં લોકો પોતાની મેળે પાછા ફરવા લાગ્યા છે. પાછા ફરવાની સમયમર્યાદા પૂરી થયા પછી, તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આદેશ મુજબ પાકિસ્તાની […]

પહેલગામ આતંકવાદી હુમલા પછી યુપીમાં હાઈ એલર્ટ, નેપાળ સરહદ પર સુરક્ષા વધારાઈ

લખનૌઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, નેપાળ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ અને ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓના બસ સ્ટેશનો અને રેલ્વે સ્ટેશનો પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવા માટે યુપી પોલીસને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહેલગામ હિલ સ્ટેશન પર આતંકવાદીઓએ હુમલો […]

યુપી: મુઝફ્ફરનગર જિલ્લા જેલમાં મોબાઇલ ફોન પહોંચાડવા બદલ બસપાના પૂર્વ MLA ની ધરપકડ

લખનૌઃ  બુરહાપુર વિધાનસભા મતવિસ્તારના બસપાના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ ગાઝીની મુઝફ્ફરનગર જિલ્લા જેલમાં એક કેદીને ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોન સપ્લાય કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.. પોલીસ અધિક્ષક (SP) નગર સત્યનારાયણ પ્રજાપતના જણાવ્યા અનુસાર, જિલ્લા જેલની અંદર ભૂતપૂર્વ ધારાસભ્ય શાહનવાઝ રાણા પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનના સંદર્ભમાં મોહમ્મદ ગાઝીને નઈ મંડી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં […]

યુપી: ફતેહપુરમાં નેતાના બે પુત્રો અને પૌત્રની ગોળી મારીને હત્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના હાથગાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અખરી ગામમાં સોમવારે ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક ખેડૂત નેતા અને તેના ભાઈ અને પુત્રની હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઓળખ ખેડૂત નેતા પપ્પુ સિંહ (૫૦), તેમના પુત્ર અભય સિંહ (૨૨) અને નાના ભાઈ રિંકુ સિંહ (૪૦) તરીકે થઈ છે. પપ્પુ સિંહની […]

યુપીમાં લગ્નની વેબસાઈટની મદદથી એક પુરૂષે આઠ મહિલાઓને લગ્નમાં ફસાવી

યુપીના સોનભદ્ર જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને બધા ચોંકી ગયા છે. લગ્નની વેબસાઈટની મદદથી નોકરી કરતી મહિલાઓએ તેમને પ્રેમમાં ફસાવી અને પછી લગ્ન કરાવી લાખો રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો છે. ત્રણ મહિલા શિક્ષકો પોલીસ સ્ટેશન પહોંચી અને એક શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. બે શિક્ષકો […]

ઔરંગઝેબને આદર્શ માનતા ધારાસભ્યને યુપી મોકલો, ઈલાજ કરી દઈએ, અબુ આઝમીનું નામ લીધા વિના યોગીનો હુમલો

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપીના બજેટ સત્રમાં વિધાન પરિષદને સંબોધિત કરતા મહાકુંભના સંગઠનનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે આ એક એવી ઘટના છે જેને દુનિયા લાંબા સમય સુધી યાદ રાખશે. તેમણે કહ્યું કે કેટલાક પક્ષો આ સાથે સહમત નથી અને મહાકુંભને લઈને ખોટો પ્રચાર કર્યો છે, તેમ છતાં લોકોનો વિશ્વાસ ડગમગ્યો નથી. તેમણે કહ્યું […]

મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ, સમગ્ર વિસ્તાર વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો

મહાકુંભ નગર:  પ્રયાગરાજ મહાકુંભમાં પૂર્ણાહુતીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. બીજી તરફ મહાકુંભ તરફ જતી ભારે ભીડને ધ્યાનમાં રાખીને, મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારે મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે અને પાસ ધારકોને મેળા વિસ્તારની બહાર નજીકના પાર્કિંગમાં પણ જગ્યા […]

યુપીના લખનૌમાં લગ્ન સમારંભમાં દીપડો ઘૂસી આવતા દુલ્હા-દુલ્હન જીવ બચાવવા ભાગ્યા

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બુદ્ધેશ્વર વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં યોજાઈ રહ્યો હતો દરમિયાન અચાનક એક દીપડો ધુસી આવતા નાસભાગ મચી ગઈ હતી. વરરાજા કલાકો સુધી પોતાની કારમાં અટવાયેલા રહ્યા હતા, વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પકડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.. સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે આ ઘટના પર સરકારની ટીકા […]

UPના બાગપતમાં મોટી દુર્ઘટના સર્જાઈ: 7ના મોત, 80 ઘાયલ

લખનૌ: ઉત્તર પ્રદેશના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. અહીં 65 ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ […]

UP આગામી 4 વર્ષમાં ‘એક ટ્રિલિયન ડોલર’નું અર્થતંત્ર બનશે: CM યોગી

લખનૌઃ ઉત્તર પ્રદેશ દિવસનું ઉદ્ઘાટન લખનૌના અવધ શિલ્પ ગ્રામ ખાતે ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું. 24 થી 26 જાન્યુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં, મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ વિકાસ અભિયાન (CM YUVA) નું ઈ-પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 25,000 યુવા ઉદ્યોગસાહસિકોને તેમના ઉદ્યોગો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code