1. Home
  2. Tag "up"

દિલ્હી, યુપી અને બિહાર સહિત 19રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા

નવી દિલ્હી, 15 જૂન 2026: દેશભરમાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ લોકોની મુશ્કેલીઓ વધારવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે 16 જૂનના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના ૧૯ રાજ્યોમાં ભારે વરસાદ અને ભયાનક વાવાઝોડાનું ‘અલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન પ્રદેશોમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે […]

નોઇડામાં ભાજપ કાર્યાલય, હોસ્પિટલ અને સ્કૂલો આતંકીઓના નિશાને હતા, ATSની તપાસમાં ખુલાસો

લખનૌ, 9 જૂન 2026: ઉત્તર પ્રદેશના નોઇડામાં એક મોટા આતંકી હુમલાની ભયાનક સાજિશનો પર્દાફાશ થયો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પકડાયેલા પાંચ શંકાસ્પદ આતંકવાદીઓએ દિલ્હી-એનસીઆર (રાષ્ટ્રીય પાટનગર વિષ્તાર)માં દહેશત અને અરાજકતા ફેલાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નોઇડામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની ઓફિસ, જાણીતી હોસ્પિટલો, શાળાઓ અને એક […]

યુપીમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી, 8 લોકોના મોત

લખનૌ, 27 મે 2026: Heavy rain and thunderstorms તીવ્ર ગરમીની લહેર વચ્ચે, સોમવારે મોડી રાત્રે અને મંગળવારે સવારે રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડું ત્રાટક્યું, જેના કારણે વ્યાપક તબાહી મચી ગઈ. લખીમપુર, ગોંડા, સીતાપુર, બસ્તી, સંત કબીર નગર અને શાહજહાંપુરમાં ઘટનાઓમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા. જોરદાર પવનને કારણે સેંકડો ટીન શેડ ઉડી ગયા, અને ઘરોની દિવાલો અને શાળાની […]

સુશ્રી માયાવતીએ કોંગ્રેસ નેતાઓને મળવાનો ઈનકાર કરી દીધો, યુપીમેં ક્યા હો રહા હૈ?

લખનૌ, 20 મે, 2026: સુશ્રી માયાવતીએ કોંગ્રેસ નેતાઓને મળવાનો ઈનકાર કરી દીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કોંગ્રેસના કેટલાક નેતાઓએ ગઈકાલે મંગળવારે બીએસપી (BSP) પ્રમુખ માયાવતી સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોંગ્રેસના નેતાઓને માયાવતીના ઘરેથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. બસપા સુપ્રીમોએ કોંગ્રેસના નેતાઓને મુલાકાત આપવાનો ઈનકાર કર્યો હતો. […]

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી, યુપીમાં 24 મે સુધી રેડ એલર્ટ, દિલ્હી-બિહાર સહિતના રાજ્યોમાં લૂ ની ચેતવણી

નવી દિલ્હી, 19 મે 2026: Scorching heat in North India ગુજરાતની સાથે-સાથે હવે સમગ્ર દેશમાં પણ આકરી ગરમીએ પોતાનો અજગરભરડો લીધો છે. ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાનનો પારો ઝડપથી ઉપર ચઢી રહ્યો છે, જેના કારણે પ્રચંડ ગરમી અને લૂ (Heatwave) નું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગ (IMD) ના તાજેતરના અહેવાલ મુજબ, આગામી […]

લખીમપુર-બહેરાઇચ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત

લખનૌ, 18 મે 2026: ઉત્તર પ્રદેશના લખીમપુર-બહેરાઇચ નેશનલ હાઈવે પર સોમવારે સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. એક બેકાબૂ ટ્રક અને મેજિક વાહન (પેસેન્જર વાહન) વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો મેજિક વાહનમાં સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે […]

યુપી-બિહાર સહિત 15 રાજ્યોમાં વરસાદ અંગે હવામાન વિભાગનું એલર્ટ

નવી દિલ્હી, 16 મે 2026: દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા શનિવારે ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબ સહિત દેશના 15 રાજ્યો માટે ભારે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને લોકોને અત્યંત સાવધ રહેવાની અપીલ કરી છે. ચેતવણી અનુસાર, […]

યુપી: રાજ્યમાં તોફાન અને વરસાદ ઘાતક બન્યો, વિવિધ ઘટનાઓમાં 23 લોકોના મોત

નવી દિલ્હી, 05 મે 2026: ઉત્તર પ્રદેશમાં ગઈકાલે અચાનક હવામાન બદલાયું, જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા, વરસાદ અને વીજળીના કડાકા ભડાકા થયા. અનેક જિલ્લાઓમાં વીજળી પડવાના અહેવાલો મળ્યા, જેના કારણે ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખુલ્લી જગ્યાઓમાં રહેતા લોકો પ્રભાવિત થયા. કેટલીક જગ્યાએ, જોરદાર વાવાઝોડાને કારણે વૃક્ષો અને દિવાલો ધરાશાયી થતાં જાનમાલને પણ નુકસાન […]

યુપી, દિલ્હી અને મુંબઈના યુવાનોને ટેલિગ્રામ દ્વારા કટ્ટરપંથી બનાવવાનું ખતરનાક નેટવર્ક ઝડપાયું

લખનૌ, 7 એપ્રિલ 2026: દેશમાં એક મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કરતા ઉત્તર પ્રદેશ એટીએસએ ખતરનાક ખુલાસા કર્યા છે. ધરપકડ કરાયેલ શંકાસ્પદ આતંકી સાકિબ ટેલિગ્રામ ગ્રુપ દ્વારા યુપી સહિત દિલ્હી, હરિયાણા અને મુંબઈના યુવાનોને જોડીને તેમનું બ્રેઈનવોશ કરી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. સાકિબે એક ડઝનથી વધુ એવા ગ્રુપ બનાવ્યા હતા જેમાં કટ્ટરપંથી વીડિયો અને ભડકાઉ […]

રાષ્ટ્રપતિ મૂર્મુ શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમમાં પ્રેમાનંદ મહારાજને મળ્યા

લખનૌ, 20 માર્ચ 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે તેમની મુલાકાતના બીજા દિવસે વૃંદાવનમાં પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા. શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે પ્રેમાનંદ મહારાજને મળ્યા અને વાતચીત કરી. રાષ્ટ્રપતિની મુલાકાત માટે સમગ્ર મથુરા-વૃંદાવન ક્ષેત્રમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ સવારે 7:30 વાગ્યે કડક સુરક્ષા હેઠળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code