1. Home
  2. Tag "up"

યુપીમાં હિંસક થઈ ટ્રકચાલકોની હડતાળ, પથ્થમારા બાદ પોલીસે કર્યો બળપ્રયોગ

મૈનપુરી: હિટ એન્ડ રનને લઈને બનાવામાં આવેલા નવા કાયદા વિરુદ્ધ ટ્રક અને બસચાલકોની હડતાળ યુપીના મૈનપુરીમાં હિંસક બની ગઈ. આ હડતાળિયા ડ્રાયવરો અને પોલીસની વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો વણસ્યો હતો. આ દરમિયાન ડ્રાયવરોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. તેના કારણે પોલીસને લાઠી ચાર્જ કરવા પડયો હતો. આમ છતાં મામલો થાળે નહીં પડતા પોલીસે પહેલા ટિયરગેસના […]

સીએમ યોગીએ વર્ષ 2024માં વૃક્ષારોપણની તૈયારીઓની કરી સમીક્ષા,આવતા વર્ષે યુપીમાં 35 કરોડ રોપા વાવવામાં આવશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ષ 2024માં વૃક્ષારોપણનો લક્ષ્યાંક વધારીને 35 કરોડ કર્યો છે. મંગળવારે જ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં યોગીએ મેગા પ્લાન્ટેશન અભિયાન-2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા સાડા છ વર્ષમાં 168.14 કરોડથી વધુ રોપા વાવવાનું કામ કરવામાં આવ્યું છે.સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ 2015 અને […]

ઉત્તરપ્રદેશની સરકારે ઉર્દૂ ભાષાને લઈને 115 વર્ષ જૂનો આ કાયદો બદલ્યો

લખનૌ – ઉત્તરપ્રદેશની સરકાર અનેક જિલ્લાઓના નામ બદલી રહી છે તો કેટલાક જૂન કેદાઓમાં પરી વર્તન લાવી રહી છે ત્યારે હવે 115 વર્ષ જૂન એક કાયદાને યોગી સરકાર દ્વારા બદલવામાં આવ્યો છે . માહિતી પ્રમાણે આ કાયદો ઉર્દૂ ભાષા સાથે જોડાયેલો છે  વાત એમ છે કે ઉત્તર પ્રદેશમાં સબ-રજિસ્ટ્રારના પદ માટે પબ્લિક સર્વિસ કમિશનમાંથી પસંદ થયા […]

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનું નામ બદલાયું હવે નવું નામ ચંદ્રનગર કરવા યોગી સરકારની મંજૂરી 

લખનૌ – ઉત્તરપ્રદેશના ઘણા શહેરોના નામ યોગી સરકારની પરવાનગી બાદ બદલવામાં આવ્યા છે ત્યારે હવે ફિરોજબદનું નામ બદળવન પ્રસ્તાવને પણ યોગી સાકરની મંજૂરી મળી ચૂકી છે . પ્રાપ્ત માહિતી ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદનું નવું નામ ચંદ્રનગર હોવાની જાહેરાત કરવામાં આવી છે. ફિરોઝાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ પહેલા અલીગઢનું નામ બદલીને […]

યુપીના લોકો માટે સારા સમાચાર,યોગી સરકારની આ યોજનાથી હવે વીજળીનું બિલ ભરવું સરળ બનશે

લખનઉ: ઉત્તર પ્રદેશના કરોડો વીજ ગ્રાહકો ટૂંક સમયમાં બેંકો દ્વારા સરળતાથી તેમના વીજ બિલની ચુકવણી કરી શકશે. આ ઉપરાંત રાના પે, BLS ઈન્ટરનેશનલ, સહજ, વયમટેક અને સરલ સહિત રાજ્યની ઘણી મોટી કંપનીઓ દ્વારા બિલ કલેક્શન અને ડિપોઝીટની સુવિધા પણ ઉપલબ્ધ થશે.ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો પર ટૂંક સમયમાં આ સિસ્ટમ શરૂ કરવા […]

અવાજ પ્રદૂષણ સામે યુપી પોલીસનુ ખાસ અભિયાન – મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવાયા તો કેટલીક જગ્યા એ આવજ ઘટાડાયો

લખનૌ – ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં હાલ પોલીસ એક ખાસ અબજહીયાં ચલાવી રહી છે જાણકારી મુજબ  પોલીસે પૂજા સ્થાનો, મસ્જિદો અને ધાર્મિક સ્થળો પર લગાવેલા ગેરકાયદે લાઉડસ્પીકરોને હટાવવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.  રાજ્યભરમાં લાઉડસ્પીકરથી થતા ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, ઘણી મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર […]

UP: હલાલ સર્ટિફિકેશન પર CM યોગીનો મોટો નિર્ણય,STFને તપાસ સોંપાઈ

CM યોગીનો મોટો નિર્ણય હલાલ સર્ટિફિકેશન પર લીધો નિર્ણય  STFને સોંપાઈ તપાસ  લખનઉ: હલાલ સર્ટિફિકેશન પર સીએમ યોગીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રીએ આ કેસની તપાસ યુપી એસટીએફને સોંપી છે. નોંધનીય છે કે હઝરતગંજ કોતવાલીમાં આ સંબંધિત કેસ નોંધવામાં આવ્યો હતો. હલાલનો અર્થ શું છે? હલાલ મુખ્યત્વે ઇસ્લામ અને તેના ખાદ્ય કાયદા ઓ (ખાસ […]

વર્લ્ડકપમાં કમાલની બોલિંગ કરનાર મોહમ્મદ શમીના સન્માનમાં યુપીની સરકાર મિની સ્ટેડિયમ અને જિમનું કરશે નિર્માણ

દિલ્હી – વર્લ્ડ કપ માં શાનદાર પ્રદર્શન કરીને મોહમ્મદ શમીએ ક્રિકેટ રાશિયાઓના દિલ જીત્યા છે સેમી ફાઇનલમો ન્યુલેન્ડ સામે 7 વિકેટ લઈને ભારતને શાનદાર જીત આપવી હતી બસ ત્યારથી મીડિયામાં બોલર શમીના  ભરપૂર વખાણ થઈ રહ્યા છે ત્યારે પોતાના રાજ્યની સરકારે પણ શમીન આ શોર્યની નોંધ લીધી છે. ગામના મેદાનમાં બનેલી પીચથી પ્રવાસની શરૂઆત કરી […]

લોકસભા ચૂંટણીઃ UPમાં સમાજવાદી પાર્ટી 80 પૈકી 65 બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખશે, I.N.D.I.A.માં તડા પડવાની ભિતી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશની 65 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે. 65 બેઠકો માટે લગભગ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. એસપી તેના ગઠબંધનની પાર્ટીઓ માટે 15 બેઠકો છોડશે. સપાની કારોબારી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. અમેઠી, રાયબરેલી, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, કાનપુર, આગ્રા, બાગપત, મથુરા, […]

યુપી સરકાર દિવાળી પર પીએમ આવાસ યોજનાના 2.5 કરોડ લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડર આપશે

દિલ્હીઃ-  ઉત્તરપ્રદેશની સરકાર સતત રાજ્યની જનતા માટે અનેક ઓફર લાવવતી હોય છે ત્યારે આજરોજ મંગળવારના દિવસે રાજ્યની યોગી સરકારે આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ખાસ જાહેરાત કરતા દીવાળી ભેંટ આપી છએ. પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં લખનૌના લોક ભવનમાં મળેલી કેબિનેટની બેઠકમાં કુલ 21માંથી 20 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં દિવાળી પર પ્રધાનમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code