1. Home
  2. Tag "up"

હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હીઃ ડાંગરની લણણીની વર્તમાન સિઝનમાં એટલે કે 15 સપ્ટેમ્બર, 2023થી 29 ઓક્ટોબર, 2023ના 45 દિવસના સમયગાળા દરમિયાન, હરિયાણા, પંજાબ, એનસીઆર – યુપી, એનસીઆર- રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની કુલ ઘટનાઓ 2022ના સમાન ગાળામાં 13,964થી ઘટીને 2023 માં 6,391 અને 2021માં સમાન સમયગાળામાં 11,461થી ઘટીને 2023માં 6,391 થઈ ગઈ છે.  જેમાં અનુક્રમે 54.2 ટકા અને 44.3 […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગીએ 256 કિલોના ઘંટનું ઉદ્ઘાટન કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશના  મુખ્યમંત્રી આજે બાગપત જિલ્લામાં અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા સીએમ યોગીએ મૌજીઝાબાદ નાંગલમાં શ્રી શિવ ગોરખનાથ મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનું ઉદ્ઘાટન કર્યું. પ્રાપ્ત વિગત પ્રમાણે સૌથી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મૌજીઝાબાદ નાંગલ ગામમાં શ્રી શિવ ગોરખનાથ આશ્રમ પહોંચ્યા. અહીં પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 256 […]

નમો ભારત ટ્રેન નવા ભારતનું સંકલ્પઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દેશની પ્રથમ નમો ભારત ટ્રેનનું ઉત્તરપ્રદેશના સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન ઉપર ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, નમો ભારત ટ્રેન નવા ભારતનો સંકલ્પ છે. આજે સમગ્ર દેશમાં ઐતિહાસિક ક્ષણ છે. આજે દેશમાં પ્રથમ રેપિડએક્સ ટ્રેન શરુ થઈ છે. જેનું શિલાન્યાસ અમે કર્યું હતું અને ઉદ્ઘાટન […]

ઉત્તરપ્રદેશઃ બરેલીમાં મુસ્લમાનોના ઉત્પીડનથી હિન્દુઓ ઘર વેચવા બન્યા મજબુર

લખનૌઃ ઉત્તરપ્રદેશના બરેલીમાં ફરી એકવાર મુસ્લમાનોના ઉત્પીડનને કારણે હિન્દુ પરિવારો ઘર છોડીને હિજરત કરવા મજબુર બન્યાની ઘટના સામે આવી છે. જિલ્લાના આંવલા પોલીસ સ્ટેશન વિસ્તારના મઉચંદપુર ગામમાં આ ઘટના સામે આવી છે. હિન્દુ ધર્મના પરિવારોએ ઘરની બહાર મકાન વેચવાનું છે તેવા પોસ્ટર લગાવ્યાં છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો તરફથી કરવામાં આવતા ઉત્પીડનનો ઉલ્લેખ કરવામાં આવ્યો […]

યુપીમાં મિશન શક્તિને મળશે વધુ મજબૂતી, 3000 પિંક બૂથ બનાવવામાં આવશે

મુખ્ય સચિવે સેફ સિટી પ્રોજેક્ટ અને મિશન શક્તિ અભિયાનની સમીક્ષા કરી 14 ઓક્ટોબરથી મહિલા સશક્તિકરણ અભિયાનની શરૂઆત 15 થી 24 ઓક્ટોબર સુધી તમામ જિલ્લાઓમાં રેલીઓનું આયોજન લખનઉ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 14 ઓક્ટોબરથી મહિલા સશક્તિકરણ અભિયાનની શરૂઆત કરશે. 15 થી 24 ઓક્ટોબર સુધી તમામ જિલ્લાઓમાં રેલીઓનું આયોજન કરવામાં આવશે. આ સંદર્ભમાં મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ […]

યુપીના ત્રણ રેલવે સ્ટેશન પ્રતાપગઢ, અંતુ, બિશ્નાથગંજના નામ બદલાયા,હવે આ નામેથી ઓળખાશે

લખનઉ: રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લેતા ઉત્તર પ્રદેશના ત્રણ રેલવે સ્ટેશનના નામ બદલી નાખ્યા છે. રેલવે દ્વારા ત્રણ સ્ટેશનોના નામ બદલવાની સત્તાવાર માહિતી પણ જારી કરવામાં આવી છે. જે સ્ટેશનોનું નામ બદલવામાં આવ્યું છે તેમાં પ્રતાપગઢ, અંતુ અને બિશ્નાથગંજ રેલવે સ્ટેશન છે. તમને જણાવી દઈએ કે પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોની નજીક હોવાના કારણે આ સ્ટેશનોના […]

યુપીના આ શહેરમાં કલમ 144 લાગુ લાગુ કરાઇ,જાણો શું છે કારણ

લખનઉ: મથુરાના ડીએમ શૈલેન્દ્ર કુમાર સિંહે તહેવારો દરમિયાન શાંતિ જાળવી રાખવા માટે કલમ 144 લાગુ કરી છે. આ કલમ 15 નવેમ્બર સુધી અમલમાં રહેશે. ડીએમ શૈલેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે 21 સપ્ટેમ્બરના રોજ વ્રજરાજ, શ્રી દાઉજી મહારાજ બળદેવનો છઠ મહોત્સવ, 23મી સપ્ટેમ્બરે રાધાષ્ટમી, 28મી સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદ. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ, 23 ઓક્ટોબરે મહાનવમી અને  24 […]

નવી સંસદ બાદ હવે યુપીની નવી વિધાનસભા બનશે,3 હજાર કરોડ રૂપિયાનો થશે ખર્ચ

લખનઉ: દિલ્હીમાં નવા સંસદ ભવનની તર્જ પર હવે ઉત્તર પ્રદેશમાં નવી વિધાનસભા બનાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર નવા વિધાનસભા ભવનનો શિલાન્યાસ કરવામાં આવી શકે છે. તેના નિર્માણ કાર્યમાં અંદાજે 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. નિરામન દારુલ શફા અને આસપાસના વિસ્તારને જોડીને આ નવી […]

હવે યુપીમાં બાળકોને આ પ્રાચીન ભાષા શીખવવામાં આવશે,સીએમ યોગીનો નિર્ણય

લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. યોગી સરકાર હવે રાજ્યના બાળકોને દેશની પ્રાચીન ભાષા સંસ્કૃત શીખવવા પર ભાર મૂકવા જઈ રહી છે. આ દિશામાં સરકારનું વલણ ગંભીર જણાય છે.આ માટે સરકાર રાજ્યના દરેક જિલ્લામાં આવાસીય સંસ્કૃત શાળાઓ ખોલવા જઈ રહી છે. સરકાર બાળકોમાં સંસ્કૃત શિક્ષણ પ્રત્યે રસ વધારવાનો પ્રયાસ કરી […]

દિલ્હી અને યુપી સહિતના દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ , રાજઘાનીમાં વરસાદને લઈને હવાની ગુણવત્તા સુઘરી

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે ખાસ કરીને રાજઘાની દિલ્હી, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં હાલ વરસાદનું આગમન જોવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે રવિવારે સવારે ઝાંસી ડિવિઝનના હેતમપુર-ધોલપુર વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code