યુપીના વારાણસીમાં ફેલાયો લેપ્ટોસ્પાયરોસીસ રોગ , ઉંદરથી ફેલાતા આ રોગથી 10 બાળકો સંક્રમિત
લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં લેપ્ટોસ્પાયરોસીસે કહેર ફેલાવ્યો છે ખાસ કરીને હવે ઉંદરથી ફેલાતા આ રોગે વારાણસીમાં પણ દસ્તક આપી છે. આ રોગ ઉંદરોથી થાય છે. માત્ર બાળકોને સંક્રમિત કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વારણસીમાં હાલ આ રોગથી 10થી વધુ બાળકો અસરગ્રસ્ત થયા છે. આ સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલોમાં આ બાળકોની સારવાર ચાલી રહી છે. મામલાની ગંભીરતાને […]