1. Home
  2. Tag "up"

યુપીના વારાણસીમાં ફેલાયો લેપ્ટોસ્પાયરોસીસ રોગ , ઉંદરથી ફેલાતા આ રોગથી 10 બાળકો સંક્રમિત

લખનૌઃ-  ઉત્તરપ્રદેશમાં લેપ્ટોસ્પાયરોસીસે કહેર ફેલાવ્યો છે ખાસ કરીને હવે ઉંદરથી ફેલાતા આ રોગે વારાણસીમાં પણ દસ્તક આપી છે. આ રોગ ઉંદરોથી થાય છે. માત્ર બાળકોને સંક્રમિત કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વારણસીમાં હાલ આ રોગથી 10થી વધુ બાળકો અસરગ્રસ્ત થયા છે. આ સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલોમાં આ બાળકોની સારવાર ચાલી રહી છે. મામલાની ગંભીરતાને […]

બેંકો અને પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું યુપી,ગરીબી નાબૂદી – શેરબજારમાં રોકાણમાં દરેકને પછાડ્યું

લખનઉ: ઉત્તર પ્રદેશ વિકાસ, આર્થિક પ્રગતિ અને સફળતાનો નવો અધ્યાય લખી રહ્યું છે. ગરીબી નાબૂદી, શેરબજારના રોકાણકારો, સ્થાનિક પ્રવાસીઓ, આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા અને બેંકોના પસંદગીના રોકાણ રાજ્યોની બાબતમાં ઉત્તર પ્રદેશે દેશના અન્ય રાજ્યોને પાછળ છોડી દીધું છે. સમૃદ્ધિ દર્શાવતું આ ઉજ્જવળ ચિત્ર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા રિસર્ચ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, નેશનલ સ્ટોક […]

સીએમ યોગી અયોધ્યા પહોચ્યાં, મંદિર નિર્માણની કામગીરીનું કર્યુ નિરીક્ષણ

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે હવાઈ માર્ગે અયોધ્યા પહોંચ્યાં હતા. તેમજ તેમણે ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિર નિર્માણની કામગીરી નિહાળી હતી. હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. તેમજ જાન્યુઆરીમાં મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાની આશા છે. મુખ્યમંત્રી યોગી […]

UP:હવે મહિલા શિક્ષકોને કરવા ચોથ સહિતના તહેવારોની મળશે રજા,આદેશ જારી

માધ્યમિક શાળાઓમાં કામ કરતી મહિલા શિક્ષકોને હવે વિશેષ રજા અપાશે  કરવા ચોથ સહિત અનેક તહેવારો પર રજા મળશે લખનઉ:માધ્યમિક શાળાઓમાં કામ કરતી મહિલા શિક્ષકોને હવે વિશેષ રજા આપવામાં આવશે. આ રજા તેમને વિવિધ તહેવારો નિમિત્તે આપવામાં આવશે. તમામ માધ્યમિક શાળાઓમાં કામ કરતી મહિલા શિક્ષકો માટે કરવા ચોથના દિવસે શાળા બંધ રહેશે. માધ્યમિક શિક્ષણ નિયામક ડૉ. […]

યુપીની તમામ શાળાઓ આજે ખુલ્લી રહેશે,’હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી મેરા દેશ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે

લખનઉ:ઉત્તર પ્રદેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલ હેઠળ ‘હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમોના અમલીકરણ માટે UPમાં તમામ મૂળભૂત અને માધ્યમિક શાળાઓ રવિવારે એટલે કે આજે ખુલ્લી રહેશે. આ પહેલીવાર છે જ્યારે રાજ્ય સરકારની સૂચના મુજબ રવિવારે શાળાઓ ખુલ્લી રહેશે. રાજ્ય સરકાર દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું […]

યુપીમાં ધારાસભ્યો બેનર, પોસ્ટર અને મોબાઈલ ફોન સાથે ગૃહમાં જઈ શકશે નહીં

લખનઉ:યુપી વિધાનસભામાં નવા નિયમો હેઠળ ધારાસભ્યો ન તો મોબાઈલ ફોન લઈ જઈ શકશે કે ન તો ધ્વજ, પ્રતિક કે કોઈ વસ્તુ પ્રદર્શિત કરી શકશે. યુપી વિધાનસભાને કાર્યપ્રણાલીના નવા નિયમો અને વ્યવસાયના નિયમોના નિયમો મળવા જઈ રહ્યા છે જે માત્ર સભ્યોના આચરણ માટે કડક દિશાનિર્દેશો લાગુ કરશે નહીં પરંતુ ગૃહની કામગીરી ચલાવવાની પ્રક્રિયાને પણ સરળ બનાવશે. […]

ઉત્તરપ્રદેશમાં આજે ખાનગી શાળાઓ રહેશે બંધ -વિદ્યાર્થીના આપઘાતનો છે મામલો, આચાર્ય અને શિક્ષકનીથઈ ઘરકપડ

લખનૌઃ- આજરોજ ઉત્તરપ્રદેશ રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવનાર છે શિક્ષક તથા આચાર્યની ઘરપકડ મામલે વિરોધ પ્રદર્શન કરતા આજરોજ શાળાઓ બંધ રાખવામાં જણાવાયું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આઝમગઢની ચિલ્ડ્રન્સ ગર્લ્સ સ્કૂલમાં એક વિદ્યાર્થીનીના મૃત્યુના સંબંધમાં આચાર્ય અને શિક્ષકની ધરપકડના વિરોધમાં મંગળવારે રાજ્યભરની ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી છે. યુપીના આઝમગઢની 11મા ધોરણની વિદ્યાર્થીની ચિલ્ડ્રન […]

યુપી, હરિયાણા સહિત આ 6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMDનું અપડેટ

દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં પણ વરસાદની મોસમ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદનો આ સમયગાળો ચાલુ રહેવાનો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર ભારતના 6 રાજ્યોના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. તે […]

દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને મિશન ગ્રીન યુપીના લક્ષ્યને પૂર્ણ કરવું જોઈએ – સીએમ યોગીની અપીલ

લખનઉ:ઉત્તર પ્રદેશને હરિયાળું બનાવવા અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં આજે એટલે કે શનિવારથી ‘વૃક્ષ વાવો-વૃક્ષ બચાવો’ થીમ પર વૃક્ષારોપણ અભિયાન-2023 શરૂ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરશે અને એક દિવસમાં 30 કરોડ રોપા વાવવાનું લક્ષ્ય પૂર્ણ કરશે. તે જ સમયે, મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોને અપીલ કરી […]

ઉત્તરપ્રદેશના  મેરઠમાં કાવડયાત્રાનું ડિજે 11 હજાર વોલ્ટની હાઇ ટેન્શન લાઇનની ઝપેટમાં આવતા 6 કાવિયાના મોત

લખનૌઃ- કાવડયાત્રાનો 4 જુલાઈના રોજથી આરંભ થઈ ચૂકર્યો છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રા સાથે દૂરઘ્ટના સામે આવી છે ,મેરઠમાં કાવડિયાઓની યાત્રાનું ડિજે હાઈ વોસ્ટેજ લાઈનની ઝપેટમાં આવતા 4 કાવડિયાઓ પોતાના જીવ ગુમાવ્યા છે. ડીજે કાવડ હાઇ ટેન્શન લાઇનની અડફેટે આવી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આગ લાગવાને કારણે ચાર કંવરિયાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code