1. Home
  2. Tag "up"

ઉત્તરપ્રદેશઃ ગેરકાયદે ધાર્મિક સ્થળની દિવાલ તોડી પડાતા તંગદીલી ફેલાઈ

બે કોમના લોકોએ સામ-સામે કર્યો ભારે પથ્થરમારો પોલીસે પરિસ્થિતિ ઉપર મેળવ્યો કાબુ લખનૌઃ યુપીના બરેલીમાં એક વિવાદિત ધાર્મિક સ્થળને તોડી પાડવાને લઈને હંગામો થયો હતો, ત્યારબાદ બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને તરફથી ભારે પથ્થરો થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવને પગલે ભાજપના ધારાસભ્ય તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, તેમજ […]

યુપીના હાથરસમાં ભીષણ અકસ્માત, 12 લોકોના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં રોડવેઝની બસ અને મિની ટ્રક વચ્ચેના ભીષણ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને 16 લોકો ઘાયલ થયા છે. મુસાફરો હાથરસથી આગ્રા જઈ રહ્યા હતા. મીની ટ્રકમાં મુસાફરી કરી રહેલા લોકો સેવાલા ગામે પરત ફરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માત […]

બાંગ્લાદેશની પરિસ્થિતિ ઉપર ભારત સરકાર સતત નજર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને લઈને તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં એ […]

‘અરે ભાઈ અમને પણ કોઈ ખ્યાલ નહોતો’ વિપક્ષના નેતા તરીકે ચૂંટાતા માતાપ્રસાદ પોતે જ ચોંકી ગયા હતા

અખિલેશના રાજીનામા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે શિવપાલ યાદવને વિપક્ષના નેતા બનાવવામાં આવી શકે છે. પરંતુ જ્યારે અખિલેશે માતા પ્રસાદના નામની જાહેરાત કરી ત્યારે બધાને આશ્ચર્ય થયું. ખુદ માતા પ્રસાદ પણ માની શકતા ન હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવે રવિવારે યુપી વિધાનસભામાં વિપક્ષના નેતાની જાહેરાત કરી હતી. અખિલેશે બ્રાહ્મણ ચહેરા માતા પ્રસાદ પાંડેને […]

શેરબજાર ઉપર બજેટની અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે નબળી શરૂઆત સાથે ખુલ્યું છે. બજેટ પછી પણ બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 85.66 પોઈન્ટ અથવા 0.11% ના ઘટાડા સાથે 80,343.38 પર ખુલ્યો અને નિફ્ટી 34.10 પોઈન્ટ અથવા 0.14% ના ઘટાડા સાથે 24,444.95 પર ખુલ્યો. બજેટના કારણે મંગળવારે ભારતીય શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી હતી. જોકે, ટ્રેડિંગ […]

ખોટા પ્રચારનો પર્દાફાશ થાય છે ત્યારે લોકો હતાશ થઇ અંદરો-અંદર લડવા લાગે છેઃ અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બંગાળમાં મમતા બેનર્જી સાથે એક મંચ પર આવી ભાજપ પર નિશાન સાધ્યું હતું.. તેમણે આ પ્રસંગે મમતા બેનર્જીની પ્રશંસા પણ કરી અખિલેશ યાદવ રવિવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આયોજિત ‘શહીદ દિવસ’ રેલીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અખિલેશ યાદવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સામે ભાજપ વિશે […]

કાવડયાત્રાના રૂટ પર નેમ પ્લેટ મુકવાના આદેશ મામલે આજે સુપ્રીમમાં સુનાવણી

કાવડ યાત્રાના રૂટ પર દરેક દુકાનદારને માલિકનું નામ દર્શાવવાની પ્લેટ મુકવાના આદેશને પડકારતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી થશે આ અંગે એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામની એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. NGOની અરજીમાં યોગી સરકારના આદેશને પડકારવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે તેને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં કાવડ […]

કાવડ યાત્રા મામલે યોગી સરકારના નિર્ણયથી નારાજ થયા NDAના સહયોગી દળો, કહ્યું આ નિર્ણય બિલકુલ અયોગ્ય

સમગ્ર ઉત્તરપ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતા તમામ હોટલ, ઢાબા અને ભોજનાલયોને તેમના માલિકો અથવા આ દુકાનો પર કામ કરતા લોકોના નામ દર્શાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે નિર્ણયથી ખુદ NDAના સહયોગી દળો પણ નારાજ છે.. ભાજપના સહયોગી પક્ષોએ તેના પર પ્રહારો કર્યા છે. કે.સી.ત્યાગી જેડીયુએ કહ્યું કે યુપી સરકારનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા […]

યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે, યૂપી ભાજપમાં ખેંચતાણને લઇને સપાની સો.મીડિયા પર પોસ્ટ

સીએમ યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે..તેવી પોસ્ટ મુકીને સમાજવાદી પાર્ટીએ ભાજપમાં ચાલી રહેલી અંદરો-અંદરની ખેંચતાણ પર નિશાન સાધ્યું છે. સપાએ કહ્યું છે કે કેશવપ્રસાદ મોર્યએ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ ખેલ ખેલી લીધો છે. સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા સાઈટ પર ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું પોતાના ઘર પર નેતાઓને મળી મળીને […]

યૂપીમાં કડક નિર્ણયો લેવાની જરૂર, જાણો પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન સાથે મુલાકાત દરમ્યાન શું કહ્યું

યૂપી ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.. આ દરમ્યાન તેમણે લોકસભા ચૂંટણીમાં યૂપીમાં ભાજપના ખરાબ પ્રદર્શનના કારણો સહિત બીજી ઘણી મહત્વની વાતો કરી પીએમ મોદી સાથે ભૂપેન્દ્ર ચૌધરીની આ મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને યુપીની જમીની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. તેમજ લોકસભા ચૂંટણીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code