1. Home
  2. Tag "UP CM Yogi Adityanath"

મણિકર્ણિકા ઘાટ વિવાદઃ AI દ્વારા ભ્રમ ફેલાવાતો હોવાની સીએમ યોગીની સ્પષ્ટતા

વારાણસી, 17 જાન્યુઆરી, 2026: Manikarnika Ghat controversy ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 17 જાન્યુઆરી (શનિવાર) ના રોજ વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. કાશીના મણિકર્ણિકા ઘાટના વિકાસકાર્યોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનો આ પ્રવાસ અત્યંત મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. સીએમ યોગીએ આ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક લોકો કાશીની વિરાસતને બદનામ કરવા માટે AI […]

પીએમ નરેન્દ્ર મોદીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે કરી વાતચીત,કોરોનાની સ્થિતિ અંગે કરી ચર્ચા

પીએમએ સીએમ યોગી સાથે કરી વાતચીત કોરોનાની સ્થિતિ અંગે જાણ્યા રાજ્યના હાલ   વિવિધ કામગીરીને લઈને આપી જાણકારી   ઉતરપ્રદેશ :કોરોનાની ગંભીર સ્થિતિ સમગ્ર દેશમાં વણસી રહી છે.અને દરરોજ વધતા કેસ અને મૃત્યુઆંકથી તંત્ર ચિંતિત છે. સરકાર દ્વારા કોરોનાને અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે અનેક રાજ્યો સ્વેછિચ્ક લોકડાઉન લગાવવા તરફ અગ્રેસર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code