યુપી બોર્ડની પરીક્ષા આગામી આદેશ સુધી સ્થગિત, 15 મે સુધી 1 થી 12 ની સ્કૂલો રહેશે બંધ
યોગી સરકારનો મોટો નિર્ણય બોર્ડની પરીક્ષાને લઈને નિર્ણય આગામી આદેશ સુધી મુલતવી નવી દિલ્હી: યોગી સરકારે યુપી બોર્ડની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ બોર્ડની પરીક્ષાઓ આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે. આ સાથે 15 મે સુધી 1 થી 12 ની સ્કૂલો બંધ રાખવામાં આવી છે. સરકારે […]