1. Home
  2. Tag "up"

દિલ્હી, UP સહિત આ રાજ્યોમાં ગરમીથી રાહત,વરસાદને કારણે બદલાશે હવામાન,IMDએ આપ્યું અપડેટ

દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે દિવસે તડકો રહ્યો હતો, પરંતુ સાંજ સુધીમાં દિલ્હીમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. હવામાન […]

ઉત્તરપ્રદેશઃ અતિક અહેમદની ઓફિસમાંથી લોહીના નિશાન અને ચાકુ મળ્યું

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદની ઓફિસમાં તપાસ દરમિયાન પોલીસને લોહીના ડાઘા અને ચાકુ મળી આવ્યા છે. આ સિવાય લોહીના ડાઘવાળા કપડાં પણ મળી આવ્યા છે. અતીકની ઓફિસમાંથી લોહીથી ખરડાયેલી બંગડીઓ પણ મળી આવી છે. મળતી માહિતી મુજબ માફિયા અતીક અહેમદની પ્રયાગરાજના ચાકિયામાં ઓફિસ છે. આ ઓફિસ ખંડેર હાલતમાં છે. યુપી પોલીસની ટીમ સોમવારે […]

અતિક અહમદ અને અશરફની હત્યાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોચ્યો

લખનૌઃ- માફિયા અતિક એહમદ અને અશરફની 2 દિવસ અગાઉ હત્યા કરવામાં આવી હતી ત્યારે બાદ હત્યાને લઈને અનેક સવાલો પણ ઊભા થયા હતા ત્યારે હવે આ મામલો સીધો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે.પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસની માગણી કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ સાથે જ કોર્ટમાં […]

અતિક અને અશરફની હત્યા કરનાર 3 હુમલાખોરની અટકાયત

લખનઉ, ઉત્તર પ્રદેશના મુખ્ય ગુનેગાર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદ ની આજે રાતના 3 હુમલાખોરોએ પોલીસની ઉપસ્થિતિમાં અંધાધુન ફાયરિંગ કરીને તંત્ર દોડતું થઈ ગયું હતું બંને ગુનેગાર ની હત્યા કર્યા બાદ ત્રણેય હુમલા કોરોએ પોલીસ સમક્ષ સરંદર પણ કરી દીધું હતું આ ઘટનામાં એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે. […]

ઉમેશ પાલ હત્યા કેસ અશરફની ભૂલને કારણે અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદ અને તેના સાગરિત ગુલામને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં હતા. તેમજ અસરની આજે ધાર્મિક વિધી સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. દરમિયાન અશરફે ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા શૂટરોને પોલીસને સોંપવાની ખાતરી આપી હતી. જે બાદ પોતાના વચનમાં અશરફ ફરી ગયો હતો. જેથી પોલીસે અસદ […]

સંરક્ષણ અને વ્યવસ્થાપન પદ્ધતિ સદીઓથી ભારતના સાંસ્કૃતિક મૂલ્યોનો એક ભાગઃ CM યોગી

લખનૌઃ કેન્દ્રીય વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે, ભારત માત્ર આબોહવા પરિવર્તન સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવવાની સાથે આપત્તિ પ્રતિકારક માળખાકીય સુવિધાઓ માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)નો સભ્ય પણ છે. આંતરરાષ્ટ્રીય જોડાણો જેમ કે કોએલિશન ફોર ઇન્ડસ્ટ્રી (સીડીઆરઆઇ) અને લીડરશિપ ગ્રૂપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન (લીડઆઇટી) શરૂ કરીને […]

UP નાગરીક ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા લાગુ, બેનરો, હોર્ડિંગ્સ અને પોસ્ટરો દૂર કરવામાં આવ્યા

લખનઉ :ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ સાથે જ આચારસંહિતા અમલમાં આવી છે. આવી સ્થિતિમાં, મહાનગરપાલિકાએ લખનઉ, વારાણસી, પીલીભીત અને અન્ય સ્થળોએ રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ અને અન્ય પ્રચાર સામગ્રીને હટાવવાનું શરૂ કર્યું છે. 24 કલાકમાં જાહેર સ્થળો પરથી રાજકીય પક્ષો અને તેમના નેતાઓના તમામ હોર્ડિંગ્સ હટાવી દેવામાં આવ્યા હતા. આચારસંહિતા લાગુ […]

ઉત્તરાખંડની એક જેલમાં HIV નો રાફળો ફાટ્યો , 1 મહિલા સહીતના 45 કેદીઓ પોઝિટિવ મળી આવ્યા

ઉત્તરપ્રદેશની જેલમાં એચઆઈવી પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા  45 કેદીઓમાં જોવા મળઅયો એચઆઈવી લખનૌઃ- એક તરફ દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે તો બીજી તરફ  ઉત્તરાખંડમ પ્રદેશની એક જેલના દર્દીઓમાં એચઆઈવી હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે એક મહિલા સહીત 45 કેદીો એચઆઈવી પોઢિટિવ મળી આવતા તંત્રમાં હડકંપ મચવા પામ્યો છે. ઉત્તરાખંડની હલ્દવાની જેલમાં 45 કેદીઓ […]

ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરપ્રદેશની મુલાકાતે – ‘કૌશામ્બી ઉત્સવ’નું કરશે ઉદ્ઘાટન

ગૃહમંત્રી શાહ આજે યુપીની મુલાકાતે કૌશામ્બી ઉત્સવ 2023નું કરશે ઉદ્ધાટન દિલ્હી:- દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજરોજ શુક્રવારે ઉત્તર પ્રદેશની મુલાકાત લેનાર છે, આ મુલાકાત  દરમિયાન તેઓ ‘કૌશાંબી ઉત્સવ-2023’નું ઉદ્ઘાટન પણ કરશે અને આઝમગઢમાં  4,567 કરોડ રુપિયાના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.કેન્દ્રીય મંત્રી શાહ ત્રણ દિવસીય ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે આવી […]

યુપીના બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,2.8ની તીવ્રતા નોંધાઈ

યુપીના બિજનૌરમાં ભૂકંપના આંચકા 2.8ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં   લખનઉ : ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર જમીનની અંદર 10 કિમી ઊંડે હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે 4.33 વાગ્યે બિજનૌરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code