ઉત્તરપ્રદેશ યોગી શાસનમાં સાંપ્રદાયિક હિંસા મુક્ત બન્યું: વર્ષ 2021માં માત્ર એક બનાવ નોંધાયો
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશ હુલ્લડ મુક્ત રાજ્ય બની ગયું છે. આના પર સોશિયલ મીડિયા યુઝર્સે સીએમ યોગી આદિત્યનાથની જોરદાર પ્રશંસા કરી અને યોગીરાજરાજ્ય ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં રહ્યું હતું. યુપીમાં હત્યા, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પણ ઘટાડો થયો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ લગભગ બંધ થઈ ગઈ […]