1. Home
  2. Tag "up"

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે વકફ બોર્ડનો જૂનો આદેશ રદ કર્યો

લખનૌઃ યુપીની યોગી સરકારે વક્ફ બોર્ડનો 33 વર્ષ જૂનો આદેશ રદ કર્યો છે. વકફના નામે બંજર, ઉસર, ભીટા જેવી જાહેર સંપત્તિ હડપ કરનારાઓની મનમાની હવે ચાલશે નહીં. રાજ્યની યોગી સરકારે 7 એપ્રિલ 1989ના રોજ આ સંદર્ભમાં જાહેર કરાયેલા વિવાદાસ્પદ આદેશને રદ કરી દીધો છે. એટલું જ નહીં, 7મી એપ્રિલ 1989 પછી વકફ પ્રોપર્ટી તરીકે નોંધાયેલા […]

 ઉત્તરપ્રદેશના 15 જેટલા જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી – મુખ્યમંત્રીએ તંત્રને એલર્ટ કર્યું

ઉત્તરપ્રદેશમાં વરસાદને લઈને એલર્ટ સીએમ યોગીએ તંત્રને સ્ટેનબાય રહેવા જણાવ્યું લખનૌઃ- ઉત્તરપ્રદેશના લખનૌ શહેરમાં છેલ્લા થોડા દિવસથી વરસાદના કરાણે ગંભીર સ્થિતિ સર્જાય હતી ત્યારે હવે હવામાન વિભાગે ઉત્તરપ્રદેશના 15 જીલ્લામાં ભઆરે વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે અહીં આગામી 24 કલાક માટે , રાજ્યના પૂર્વીય ભાગોમાં ઘણી જગ્યાએ ફરીથી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત […]

ઉત્તરપ્રદેશની શાળામાં 4 બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો મળી આવતા શાળામાં રજા અપાઈ

યુપીની શાળામાં 4 બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો તાત્કાલિક શાળામાં રજા આપી તપાસ શરુ કરાઈ લખનૌઃ-  એક તરફ કોરોનાના કેસો હજી ગયા નથી જ્યાં બીજી તરફ લદેશભરમાં મંકિપોક્સના કેસ સામે આવી રહ્યા છે તો હવે ઉત્તરપ્રદેશની શાળામાં એક સાથએ 4 જેટલા બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો મળઈ આવ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મેરઠમાં મંકીપોક્સના ભયને કારણે, સોમવાર […]

લોકસભા 2024: અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવ ભાજપ સાથે હાથ મિલાવે તેવી શક્યતા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વચ્ચે મતભેદ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટી સાથે સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકીને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી ઉભી કરી છે. દરમિયાન વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં શિવપાલ યાદવે સમાજવાદી પાર્ટીના વિરોધમાં ભાજપની સાથે મળીને ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતા છે. પ્રગતિશીલ […]

યોગી સરકારનો મોટો આદેશ – યુપીની તમામ સરકારી હોસ્પિટલોના નામ પણ ઉર્દૂમાં લખાશે

લખનઉ:યુપીની યોગી સરકારે સરકારી હોસ્પિટલોના નામ હિન્દીની સાથે ઉર્દૂમાં પણ લખવાનો મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સાઈનબોર્ડ અને નેમપ્લેટ પણ ઉર્દૂમાં લખવામાં આવશે.આ અંગે ચર્ચા શરૂ થઈ છે.ઉન્નાવના રહેવાસી મોહમ્મદ હારૂનની ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે,હવે રાજ્યમાં હોસ્પિટલોના નામ હિન્દીની સાથે ઉર્દૂમાં […]

લખનૌઃ સુપ્રસિદ્ધ લેટે હનુમાનજી મંદિરમાં વિધર્મીએ પ્રવેશીને મૂર્તિને ખંડિત કરી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના લખનૌમાં ગોમતી નદીના કિનારે આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરવાના બહાને અંદર ઘુસેલા મુસ્લિમ શખ્સે ભગવાનની મૂર્તિને ખંડિત કરી હતી. તેમજ ધ્વજા પણ ફાડી નાખ્યો હતો. આ બનાવને પગલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બીજી તરફ યુવાન દારૂના નશામાં ચકચૂર હોવાનો અને માનસિક રીતે બીમાર […]

ઉત્તરપ્રદેશની જેલોમાં એઈડ્સ વકર્યો – બારાબંકી જીલ્લાની જેલમાં HIVના 26 દર્દીઓ મળી આવ્યા

યુપીની જેલોમાં એઈડ્સ વિસ્ફોટ એક સાથે 26 દર્દીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા લખનૌઃ-  દેશભરમાં એક તરફ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે બીજી તરફ મંકીપોક્સના કેસો છે ત્યારે હવે ઉત્તરપ્રદેશના જીલ્લામાંથી એઈડસના કેસો નોંધાતા  ચિંતાનો માહોલ સર્જાયો છે, પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરપ્રદેશ રાજ્યની જેલોમાં HIV ફેલાવાનું જોખમ સતત વધી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં બારાબંકી […]

હવે ઉત્તરપ્રદેશમાં માન્ય ન હોય તેવા મદરેસાઓનો થશે સર્વે -25 ઓક્ટોબર સુધીમાં આપવો પડશે રિપોર્ટ

ઉત્તરપ્રદેશ સરકારની જાહેરા ટહવે ગેર માન્યતા મદ્રેસાનો થશે સર્વે આપવાનો રહેશે 25 ઓક્ટોબર સુધી રિપોર્ટ લખનૌઃ- ઉત્તરપ્રદેશની સરકાર હવે  આતંકી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રહી છે, ખા કરીને જ્યા મદ્રેસાઓની આડમાં આપવામાં આવતા આતંકીઓના સાથ સહકાર સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે ત્યારે હવે ઉત્તર પ્રદેશની માન્યતા વગરની મદરેસાઓનો સર્વે કરવામાં આવશે. આ સંબંધમાં […]

ઉત્તરપ્રદેશ યોગી શાસનમાં સાંપ્રદાયિક હિંસા મુક્ત બન્યું: વર્ષ 2021માં માત્ર એક બનાવ નોંધાયો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશ હુલ્લડ મુક્ત રાજ્ય બની ગયું છે. આના પર સોશિયલ મીડિયા યુઝર્સે સીએમ યોગી આદિત્યનાથની જોરદાર પ્રશંસા કરી અને યોગીરાજરાજ્ય ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં રહ્યું હતું. યુપીમાં હત્યા, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પણ ઘટાડો થયો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ લગભગ બંધ થઈ ગઈ […]

ઉત્તરપ્રદેશઃ સીએમ યોગી આદિત્યનાથને જુના એક કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી

નવી દિલ્હીઃ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં તેમની સામે કેસ ચલાવવાની અરજીને ફગાવી દીધી છે. સીએમ યોગી વિરુદ્ધ 2007માં આ કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઉશ્કેરણીજનક ભાષણના આરોપમાં સીએમ યોગી સામે કેસ ચલાવવાની મંજૂરી નકારી દીધી હતી. અગાઉ મે 2017માં રાજ્ય સરકારે કેસ ચલાવવાની પરવાનગી આપવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code