1. Home
  2. Tag "up"

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ચાર રસ્તાનું નામ લતા મંગેશકરના નામ ઉપર રખાશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કરી જાહેરાત અયોધ્યામાં યોગી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યાં પીએમ મોદી પણ યોગીના નિર્ણયના કર્યા વખાણ લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા ગયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, સ્વર્ગીય ભારતરત્ન લતા મંગેશકરના નામ ઉપર ચાર રસ્તાનું નામ રાખવામાં આવશે. આમ ભારતના મહાન સિંગર સાચ્ચી શ્રદ્ધાંજલી આપવામાં આવશે. સીએમ યોગીએ […]

દિલ્હી-યુપી સહીત ઉત્તરભારતમાં આગામી દિવસોમાં વધશે ઠંડી – વરસાદની પણ શક્યતાઓ

દિલ્હી – યુપી સહિત ઉતત્રભારતમાં છંડી વધશે વરસાદની પણ આગાહી કરવામાં આવી   દિલ્હીઃ હાલ ફેબ્રુઆરીના ઘણા દિવસો નીકળી યા છે છત્તા પણ ઉત્તરભારતમાં છંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.શિયાળામાં જવાની રાહ જોઇ રહેલા લોકો માટે આગળ ઠંડીમાં રાહત મળવાની શક્યતાઓ છે.જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા સાથે, પંજાબ થોડા દિવસો  સુધી શિયાળામાં હવે રહેશે. આ […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 58 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 11 જિલ્લાની 58 બેઠકો ઉપર આજે મતદાન યોજાયું હતું. સવારે 7 વાગે કોરોનાની ગાઈડલાઈન અનુસાર મતદાન શરૂ થયું હતું અને સાંજના છ વાગ્યા સુધીમાં એકંદરે સરેરાશ 60થી 65 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. તેમજ યોગી સરકારના નવ મંત્રીઓ સહિત 623 જેટલા ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયાં […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 58 બેઠકો ઉપર 2.27 કરોડ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

લખનૌઃ વસ્તીના મામલે સમગ્ર દેશમાં સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં તા. 10મી ફેબ્રુઆરીના રોજ વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ગુરુવારે પશ્ચિમી યુપીના 11 જિલ્લાની 58 સીટો ઉપર મતદાન થશે. મતદાન સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન કરી શકાશે. ચૂંટણીપ્રચારનો પડઘમ મંગળવારે સાંજે શાંત થયો હતો. 2.25 કરોડથી વધારે મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બીજી […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 50 હજારથી વધારે સુરક્ષા જનાનો તૈનાત રહેશે

કેન્દ્રીય અર્ધલશ્કરી દળની 412 કંપનીઓ તૈનાત દિવ્યાંગ અને સિનિયર સિટીઝ મતદારો માટે વિશેષ વ્યવસ્થા 27 કરોડ મતદારો મતદાન કરશે લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ગુરુવારે 58 બેઠકો ઉપર મતદાન યોજાશે. મતદાન શાંતિપૂર્ણ માહોલ સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે 11 જિલ્લાની 58 બેઠકો ઉપર લગભગ 2.27 કરોડ મતદારો […]

કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કર્યું, સરકાર બન્યાના 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સમાજવાદીએ ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસની સરકાર બન્યાના 10 દિવસમાં જ ખેડૂતોના દેવા માફ કરવાની કોંગ્રેસે ઘોષણાપત્રમાં જાહેરાત કરી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું ઘોષણાપત્ર ઉન્નતિ વિધાન જાહેર કર્યું હતું. કોરોના કાળમાં મૃત્યુ પામનારા કોરોના વોરિયર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વળતર આપવાની જાહેરાત […]

ઉત્તરપ્રદેશમાં NIAને મળી મોટી સફળતા, અલકાયદાનો એક આતંકી ઝડપાયો

ઉત્તરપ્રદેશમાં અલકાયદાનો આતંકી ઝડપાયો NIAને મળી મોટી સફળતા લખનઉમાં બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર લખનઉ: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ ચાલી રહી છે તે પહેલા તંત્ર એકદમ એલર્ટ મોડ પર છે. આવામાં 10 જાન્યુઆરીએ પહેલા તબક્કાનું મતદાન થાય તે પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ને મોટી સફળતા મળી છે અને એજન્સીએ મતદાનની  બરાબર પહેલા જ અલકાયદા […]

ઉત્તરપ્રદેશઃ સહારનપુરમાં પોલીસે 10 દિવસમાં હથિયાર બનાવવાની 8 ફેકટરીનો કર્યો પર્દાફાશ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સહારનપુર પોલીસે ગેરકાયદે હથિયારોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે 10 દિવસના સમયગાળામાં ગેરકાયદે હથિયારો બનાવવાની 8 ફેકટરીઓ ઝડપી લેવામાં આવી છે. તેમજ 200થી વધારે નિર્મિત અને અર્ધનિમિત પિસ્તોલ તથા બંદુક જપ્ત કરવામાં આવી છે. તેમજ આરોપીઓને પણ ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં […]

ઉત્તરપ્રદેશના ટાંડામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પાંચના મોત

પૂરઝડપે પસાર થતી કાર પલટી ખાઈ ગઈ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા ત્રણ મૃતકોની પોલીસે કરી ઓળખ લખનૌઃ ઉત્તરપ્રદેશના ટાંડા વિસ્તારમાં રાતના ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયાં છે. એક વ્યક્તિને ગંભીર રીતે […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસના મુખ્યમંત્રી ચહેરાને લઈને આપેલા નિવેદન પર પ્રિયંકા ગાંધીએ મારી પલ્ટી

કાનપૂર: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે, તમામ રાજકીય પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ છે અને ચૂંટણી જીતીને સત્તામાં આવે તે માટે પ્રયાસો કરી રહી છે. આવામાં લોકો રાહ જોઈ રહ્યા છે કે કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે. આ બાબતે થોડા સમય પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code