1. Home
  2. Tag "up"

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સીએમ યોગી BJPના હાઈકમાન્ડના આદેશ અનુસાર ઉમેદવારી નોંધાવશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. દરમિયાન ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સીએમ યોગી આદિત્યનાથ પણ ઉમેદવારી નોંધાવશે. જો કે, તેઓ ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે ભાજપનું મવડી મંડળ નિર્ણય લેશે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી બહુમતી મેળવીને સત્તા જાળવી રાખવાની આશા મુખ્યમંત્રી […]

ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવે જનતાને વીજળી મફત આપવાની કરી જાહેરાત

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજ્યકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી લેવાઈ છે. આ ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર થવાની શકયતાઓ રાજકીય તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશની જનતાને મફત વિજળી આપવાની જાહેરાત કરી હતી. અખિલેશ યાદવે કહ્યું […]

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઃ મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરાશે

દિલ્હીઃ આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો સમય એક કલાક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા […]

યોગી સરકાર કુખ્યાત માફિયા અતીક અહેમદએ પચાવેલી જમીન ઉપર ગરીબો માટે આવાસ બનાવશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે કુખ્યાત ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે. એટલું જ નહીં ગુનાખોરીથી એકત્ર કરેલી મિલકત પણ જપ્ત કરી લેવામાં આવે છે. હવે માફિયાઓ પાસેથી ખાલી કરાયેલી સરકારી જમીનો પર ગરીબો માટે સસ્તા મકાનો બનાવાનો નિર્ણય લેવાયો છે. પ્રયાગરાજમાં પૂર્વ સાંસદ અને ભૂમાફિયા અતીક અહેમદના કબજામાંથી ખુલદાબાદના લુકરગંજ વિસ્તારમાં ખાલી કરાયેલી સરકારી જમીન […]

ઓમિક્રોનના સંકટ વચ્ચે યોગી સરકાર સાવધ, તાબડતોબ લીધો આ મહત્વનો નિર્ણય

ઓમિક્રોનના સંકટ વચ્ચે યોગી સરકાર સતર્ક ઓમિક્રોનના કેસને નિયંત્રિત કરવા માટે નાઇટ કર્ફ્યૂ લાગુ કર્યો આવતીકાલથી નાઇટ કર્ફ્યૂ લાગુ થશે નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન મૂળ વાયરસની તુલનાએ ત્રણ ગણી ઝડપથી પ્રસરી રહ્યો છે અને મોટા ભાગના રાજ્યોમાં હવે પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે હવે ઉત્તરપ્રદેશ સરકારે વધતા ઓમિક્રોન કેસના પ્રસારને રોકવા માટે કેટલાક મહત્વના નિર્ણયો […]

દ.આફ્રીકાથી મેરઠ આવેલી મહિલા કોરોના સંક્રમિત મળતા જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલાયા – ઓમિક્રોનને લઈને જીલ્લાઓમાં એલર્ટ 

દ.આફ્રીકાથી મેરઠ આવેલી મહિલા કોરોના સંક્રમિત સેમ્પલ તપાસ માટે દિલ્હી મોકલાયા ઓમિક્રોનના ભયને લઈને એલર્ટ જારી   દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ઓમિક્રોનને લઈને દરેક રાજ્ય સતર્ક હોવા છત્તા દેશમાં 145ને પાર કેસની સંખ્યા જોવા મળી રહી છે ,વિદેશથી આવતા નાગરીકોમાં આ વેરિએન્ચથી પૃષ્ટિ થઈ રહી છે ત્યારે વિતેલા દિવસે […]

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે માફિયા રાજને ખતમ કર્યું : PM મોદી

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. ગંગા એક્સપ્રેસ વે 12 જનપુર મેરઠ, હાપુડ, બુલન્દશહર, અમરોહી, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ થઈને પસાર થશે. આ એક્સપ્રેસ વે 6 લેનને હશે જેને પછીથી વધારીને 8 લેનનો કરવામાં આવશે. આ એક્સપ્રેસ-વે માટે અત્યાર સુધી લગભગ 94 ટકા જમીન સંપાદિત […]

આજથી ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં ‘હિન્દુ એકતા મહાકુંભ’ આજથી શરુ -સંઘના વડા મોહન ભાગવત મુખ્ય મહેમાન બનશે

ચિત્રકૂટમાં હગિન્દુ એકચા મહાકુંભનો આજથી  આરંભ સંઘના વજડા મોહમ ભાગવત હશે મુખ્ય મહેમાન લખનૌઃ-  ઉત્તરપ્રદેશ કે જેને સંતોની નગરી તરીકે ઓળખાય છે, અહીં ઘાર્મિક સ્થળોનો અદ્ઊુત નજારો છે જેમાં રામનગરી જેવી વિશેષતાઓ જોવા મળે છે ત્યારે હવે આજથી ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ ખાતે હિંદુ એકતા મહાકુભંનું આયોજનનો આરંભ કરવામાં આવી રહ્યો છે,આ મહાકુંભમાં મુખ્ચય મહેમાન તરીકે સંઘના […]

શ્રી કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં CM યોગી અને અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીની મહત્વની ભૂમિકા

લખનૌઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કાશી વિશ્વનાથ મંદિરનું વિસ્તરણ અને બ્યુટીફિકેશન યોજના એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેને નક્કર સ્વરૂપ આપવા માટે યોગી સરકારે અલગ-અલગ સમયે 9 કેબિનેટ બેઠકો યોજી હતી. આ બેઠકોમાં પ્રોજેક્ટના વિવિધ તબક્કાઓને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત મુખ્તાર અંસારીના સાગરિતની સરાજાહેર ગોળીમારી કરાઈ હત્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત મુખ્તાર અંસારીના જૂના સાગરિત મહેન્દ્ર જ્યસ્વાલની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને હત્યાઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મહેન્દ્રની ગેંગવોરમાં હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, પોલીસ તપાસમાં જ હત્યાનું ચોકકસ કારણ સામે આવશે. હાલ અંસારી જેલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code