1. Home
  2. Tag "up"

આજથી ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં ‘હિન્દુ એકતા મહાકુંભ’ આજથી શરુ -સંઘના વડા મોહન ભાગવત મુખ્ય મહેમાન બનશે

ચિત્રકૂટમાં હગિન્દુ એકચા મહાકુંભનો આજથી  આરંભ સંઘના વજડા મોહમ ભાગવત હશે મુખ્ય મહેમાન લખનૌઃ-  ઉત્તરપ્રદેશ કે જેને સંતોની નગરી તરીકે ઓળખાય છે, અહીં ઘાર્મિક સ્થળોનો અદ્ઊુત નજારો છે જેમાં રામનગરી જેવી વિશેષતાઓ જોવા મળે છે ત્યારે હવે આજથી ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ ખાતે હિંદુ એકતા મહાકુભંનું આયોજનનો આરંભ કરવામાં આવી રહ્યો છે,આ મહાકુંભમાં મુખ્ચય મહેમાન તરીકે સંઘના […]

શ્રી કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં CM યોગી અને અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીની મહત્વની ભૂમિકા

લખનૌઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કાશી વિશ્વનાથ મંદિરનું વિસ્તરણ અને બ્યુટીફિકેશન યોજના એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેને નક્કર સ્વરૂપ આપવા માટે યોગી સરકારે અલગ-અલગ સમયે 9 કેબિનેટ બેઠકો યોજી હતી. આ બેઠકોમાં પ્રોજેક્ટના વિવિધ તબક્કાઓને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત મુખ્તાર અંસારીના સાગરિતની સરાજાહેર ગોળીમારી કરાઈ હત્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત મુખ્તાર અંસારીના જૂના સાગરિત મહેન્દ્ર જ્યસ્વાલની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને હત્યાઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મહેન્દ્રની ગેંગવોરમાં હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, પોલીસ તપાસમાં જ હત્યાનું ચોકકસ કારણ સામે આવશે. હાલ અંસારી જેલમાં […]

ઉત્તરપ્રદેશઃ નકલી માર્કશીટ કેસમાં દોષિત ઠરેલા ભાજપના ધારાસભ્ય સામે યોગી સરકારની કાર્યવાહી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન યોગી સરકારે નકલી માર્કશીટ કેસમાં દોષિત અયોધ્યાની ગોસાઈગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય ઈન્દ્ર પ્રતાપ તિવારી ઉર્ફે ખબ્બુ તિવારીની વિધાનસભા સદસ્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં આ અંગે વિધાનસભા સચિવાલયે એક જાહેરનામું […]

ઉત્તરપ્રદેશમાં 44 ટકા લોકોની સીએમ તરીકે યોગી આદિત્યનાથ પહેલી પસંદ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશની પ્રજામાં મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ લોકપ્રિય હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે. 44 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથને પસંદ કર્યાં છે. એટલું જ નહીં ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીની કામગીરીને પણ મોટા ભાગની […]

ઉત્તરપ્રદેશમાં 2017 પહેલા લુંગી અને ટોપીવાળા ગુંડાઓ હથિયાર લઈ ફરતા હતાઃ કેશવ મૌર્ય

લખનૌઃ અયોધ્યા અને કાશી બાદ હવે મથુરાની તૈયારી જેવા નિવેદનથી રાજકીય હલચલ મચાવનાર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યએ ફરી એકવાર પોતાના નિવેદનને લઈને વિવાદમાં સપડાયાં છે. કેશવ મૌર્યએ પ્રયાગરાજમાં ટ્રેડર્સ કોન્ફરન્સમાં કહ્યું કે, 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા લુંગી છાપ ગુંડાઓ ફરતા હતા. તેઓ જાળીવાળી ટોપી પહેરીને વેપારીઓને બંદૂકની ગોળીથી ધમકાવતા હતા. તેઓએ તમણે તમારી જમીનનો […]

યુપી બનશે સંરક્ષણ ક્ષેત્રનું હબ સેનાની વધશે તાકાત- આત્મનિર્ભર ભારત હેઠળ AK-203 ના નિર્માણ માટે મોદી સરકારે આપી મંજૂરી

આત્મ નિર્ભર ભારત હેઠળ એકે 203 રાઈફલના નિર્માણને મંજૂરી સેનાના જવાન દૂશ્મનોનો કરશે નાશ સેનાની તાકાત થશે બમણી   દિલ્હીઃ-  સમગ્ર દેશભરમાં ત્રણેય સેનાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે, મોદી સરકારના આત્મ નિર્ભર ભારત હેઠળ દેશની સેનાને અનેક સામગ્રીઓ દેશમાંથી જ પુરી પાડવાના સતત પ્રયત્નો સફળ થી રહ્યા છે . સેનાની […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ છ યાત્રાઓ મારફતે પ્રજાની વચ્ચે જશે

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં 2022માં યોજનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરી છે. ભાજપએ છ યાત્રાઓ કાઢવાનું નક્કી કર્યું છે. પાર્ટીના ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે- ભારતીય જનતા પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી માટે રાજ્ય સ્તરે છ યાત્રાઓ મારફતે પ્રજાની વચ્ચે જવાશે. કાર્યકરોની તાકાત અને લોકોના આશીર્વાદથી ભાજપ ફરી એકવાર 300થી વધુ બેઠકો […]

UP: બાળક સાથે રાતના ડ્યુટી કરતી મહિલા પોલીસ કર્મચારીને જોઈ CM યોગીએ અધિકારીઓનો લીધો ક્લાસ

લખનૌઃ ગોરખપુરની બે દિવસની મુલાકાતે ગયેલા સીએમ યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને બાળક સાથે ડ્યુટી કરતી જોઈ ચોંકી ઉઠ્યાં હતા. સીએમ યોગીએ  મહિલા પોલીસ કર્મચારીના બાળકને વહાલ કર્યું હતું. એટલું જ નહીં રાત્રે મહિલા કોન્સ્ટેબલની ફરજ અંગે અધિકારીઓની પૃચ્છા કરી હતી. સીએમએ પૂછ્યું હતું કે, તમે મહિલા કોન્સ્ટેબલને રાત્રે ડ્યુટી કેમ કરાવો […]

બળાત્કાર પીડિતાને ઝડપી ન્યાયઃ કોર્ટે એક જ દિવસમાં સુનાવણી પૂર્ણ કરીને આરોપીને સજા ફરમાવી

આરોપીને આજીવન કેદની સજાનો કર્યો આદેશ પીડિતાને રૂ. 7 લાખનું વળતર માટે નિર્દેશ દિલ્હીઃ દેશની અદાલતોમાં મોટી સંખ્યામાં કોર્ટ પેન્ડીંગ પડ્યાં છે. જો કે, બિહારની એક કોર્ટે માત્ર એક જ દિવસમાં જ સાક્ષીઓની જુવાની, બંને પક્ષના વકીલોની દલીલ અને ચુકાદો જાહેર કરી દીધો હોવાનું જાણવા મળે છે. બિહારની આ કોર્ટે ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પુરુપાડ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code