1. Home
  2. Tag "up"

UPમાં ધર્મના નામે રાજકારણ ગરમાયું : SPના મુસ્લિમ MLAએ વિધાનસભા સંકુલમાં નમાઝ માટે રૂમની કરી માંગણી

લખનૌઃ ઝારખંડ વિધાનસભા પરિસરમાં મુસ્લિમ ધારાસભ્યો માટે નમાઝ પઢવા રૂમની ફાળવણી કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપ તથા હિન્દુ સંહઠનો પણ હવે વિધાનસભા સંકુલમાં અન્ય ધર્મના લોકો માટે પૂજાના રૂમની ફાળવણી કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા જ ધર્મના નામે રાજકારણ શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. […]

રક્ષામંત્રી મંત્રી રાજનાથ સિંહ આજે લખનઉની મુલાકાતે, યુપીને 1710 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપશે

રક્ષામંત્રી લખનઉની મુલાકાતે 1170 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે 180 વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરશે કાનપુર: રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે એક દિવસની મુલાકાત માટે ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉ પહોંચી રહ્યા છે. રાજનાથ સિંહ 1710 કરોડના ખર્ચના પ્રોજેક્ટને ‘સ્માર્ટ લખનઉ’ અને યુપીને ‘સ્માર્ટ સ્ટેટ’ હેઠળ રજૂ કરશે. આ સિવાય રક્ષામંત્રી 180 વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આમાં […]

યુપી સરકારની મોટી જાહેરાતઃ યુજી-પીજી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને આપશે સ્માર્ટ ફોન અથવા ટેબલેટ

ઉત્તરપ્રદેશ સરકારનું એલાન વિદ્યાર્થીઓને આપશે ટેબલેટ અથવા સ્માર્ટ ફોલ યુજીૃપીજી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને મળશે લાભ લખનૌઃ ઉત્તરપ્રદેશની સરકાર રાજ્યમાં અભ્યાસને લઈને અનેક સહુલત આપતી જોવા મળી રહી છે ત્યારે હવે મિશન 2022ની તૈયારીઓમાં યોગી સરકાર વ્યસ્ત જોવા મળ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજરોજ ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે, સીએમ એ વિધાનસભામાં જણાવ્યું હતું કે […]

યુપીના મહોબામાં પીએમ મોદી આજે ‘ઉજ્જવલા યોજના 2.0’ નો વર્ચ્યૂઅલ રીતે આરંભ કરશે, આ પ્રસંગે પેટ્રોલિયમ મંત્રી સાથે સીએમ યોગી હાજર રહેશે

પીએમ મોદી આજે ઉજ્જવલા યોજના  2.0 નો કરશે આરંભ યુપીના મહોબામાં સીમ યોગી સહીત પ્રેટોલિયમ મંત્રીની હશે હાજરી   લખનૌઃ આજરોજ 10 ઓગસ્ટના દિવસે પીએમ મોદી ઉત્તર પ્રદેશની વીરભુમિ ગણાતા મહોબામાં ગરીબી રેખા નીચે જીવતા ગરીબ પરિવારો માટે ઉજ્જવલા 2.0 નું વર્ચ્યુઅલ રીતે શુભઆરંભ કરશે.આ સાથે જ પ્રધાનમંત્રી મોદી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ […]

UP વિધાનસભા ચૂંટણીઃ અખિલેશ યાદવને યાદ આવ્યા હિન્દુ, પોતાને ભાજપ કરતા પણ મોટા હિન્દુ ગણાવ્યાં

લખનૌઃઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અત્યારથી જ રામ મંદિર સહિતના મુદ્દા ઉપર અત્યારથી જ જોરશોરથી પ્રચાર કરી રહી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ પણ કોરોના અને રામ મંદિર જમીન વિવાદને લઈને સીએમ યોગી ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપની સામે સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ શરૂ કરી છે. […]

દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી, મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દિલ્હી:દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સતત શરૂ છે. આ દિવસોમાં મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વરસાદ અને પૂરને કારણે સામાન્ય જનજીવન પરેશાન થઈ ગયું છે. આ સાથે જ આજથી દેશના અન્ય ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. […]

ઉત્તરપ્રદેશઃ કેરલ,મહારાષ્ટ્ર સહીતના 11 રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે નવા નિયમો જાહેર

યુપીમાં બહારના રાજ્યોમાંથી આવતા લોકો માટે નવા નિયમો કેરલ, મહારાષ્ટ્ર સહીત 11 રાજ્યો પર નવા નિયમો લાગુ કરાયા લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર ઓછી થઈ ચૂકી છે,જો કે દેશમાં ત્રીડજી લહેરની શંકાઓ પણ મોટા પાયે સેવાઈ રહી છે ત્યારે 3 ટકાથી વધુ પોઝિટિવિટી રેટવાળા 11 રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ આવનારા લોકો માટે શનિવારથી નવા નિયમો […]

યોગી સરકાર એક્શનમાં: દિલ્હીમાં રોહિંગ્યાઓનો કેમ્પ તોડી 150 કરોડની ગેરકાયદે જમીન ખાલી કરાવી

યોગી સરકારનું ગેરકાયદે કબ્જા કરેલી સરકારી જમીનને સાફ કરવાનું અભિયાન યોગી સરકારે દિલ્હીમાં રોહિંગ્યાઓના કેમ્પ પર બુલડોઝર ચલાવ્યું બુલડોઝર ચલાવીને રૂ.150 કરોડની જમીન ખાલી કરાવી છે નવી દિલ્હી: હાલમાં ઉત્તરપ્રદેશની યોગી સરકાર પ્રદેશમાં જ નહીં ક્યાંય પણ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જા વિરુદ્વ અભિયાન ચલાવી રહી છે. હવે સરકારે પાડોશી રાજ્ય દિલ્હીમાં રોહિંગ્યાઓનો કેમ્પ પર […]

યોગી સરકારની મોટી પહેલ, હવે રાજ્યના 217 શહેરોમાં મફત વાઇ-ફાઇ ઉપલબ્ધ કરાશે

યોગી સરકારની મોટી પહેલ 217 શહેરોમાં મફત વાઇ-ફાઇ આપશે શહેરી વિકાસ વિભાગે માંગ્યો સ્ટેટસ રિપોર્ટ લખનઉ : ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના 217 નાના-મોટા શહેરોમાં લોકોને મફત વાઇ-ફાઇ સુવિધા આપવાનું નક્કી કર્યું છે. યુપીના મોટા શહેરોમાં બે સ્થળોએ વાઇ-ફાઇ નેટવર્ક ગોઠવાશે. તો, નાના શહેરોમાં એક જગ્યાએ ફ્રી વાઇ-ફાઇની વ્યવસ્થા હશે. યોગી સરકારનો ઉદ્દેશ એ છે […]

હવે યુપીમાં પ્રવેશ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ આવશ્યક, યોગી સરકારે લીધો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં અન્ય રાજ્યથી આવતા લોકો માટે યોગી સરકાર વધુ ગંભીર હવે ઉત્તરપ્રદેશમાં પ્રવેશ માટે RTPCR રિપોર્ટ જરૂરી માત્ર ચાર દિવસ પહેલાનો કોરોના નેગેટિવ તપાસ રિપોર્ટ દેખાડ્યા બાદ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ મળશે લખનઉ: ઉત્તર પ્રદેશમાં વૈશ્વિક મહામારીને નિયંત્રણમાં લાવવા માટે યોગી સરકાર દ્વારા લેવાયેલા પગલાંની અનેક રાજ્યો દ્વારા સરાહના કરાઇ છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code