1. Home
  2. Tag "up"

યુપીમાં મિશન શક્તિને મળશે વધુ મજબૂતી, 3000 પિંક બૂથ બનાવવામાં આવશે

મુખ્ય સચિવે સેફ સિટી પ્રોજેક્ટ અને મિશન શક્તિ અભિયાનની સમીક્ષા કરી 14 ઓક્ટોબરથી મહિલા સશક્તિકરણ અભિયાનની શરૂઆત 15 થી 24 ઓક્ટોબર સુધી તમામ જિલ્લાઓમાં રેલીઓનું આયોજન લખનઉ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 14 ઓક્ટોબરથી મહિલા સશક્તિકરણ અભિયાનની શરૂઆત કરશે. 15 થી 24 ઓક્ટોબર સુધી તમામ જિલ્લાઓમાં રેલીઓનું આયોજન કરવામાં આવશે. આ સંદર્ભમાં મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ […]

યુપીના ત્રણ રેલવે સ્ટેશન પ્રતાપગઢ, અંતુ, બિશ્નાથગંજના નામ બદલાયા,હવે આ નામેથી ઓળખાશે

લખનઉ: રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લેતા ઉત્તર પ્રદેશના ત્રણ રેલવે સ્ટેશનના નામ બદલી નાખ્યા છે. રેલવે દ્વારા ત્રણ સ્ટેશનોના નામ બદલવાની સત્તાવાર માહિતી પણ જારી કરવામાં આવી છે. જે સ્ટેશનોનું નામ બદલવામાં આવ્યું છે તેમાં પ્રતાપગઢ, અંતુ અને બિશ્નાથગંજ રેલવે સ્ટેશન છે. તમને જણાવી દઈએ કે પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોની નજીક હોવાના કારણે આ સ્ટેશનોના […]

યુપીના આ શહેરમાં કલમ 144 લાગુ લાગુ કરાઇ,જાણો શું છે કારણ

લખનઉ: મથુરાના ડીએમ શૈલેન્દ્ર કુમાર સિંહે તહેવારો દરમિયાન શાંતિ જાળવી રાખવા માટે કલમ 144 લાગુ કરી છે. આ કલમ 15 નવેમ્બર સુધી અમલમાં રહેશે. ડીએમ શૈલેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે 21 સપ્ટેમ્બરના રોજ વ્રજરાજ, શ્રી દાઉજી મહારાજ બળદેવનો છઠ મહોત્સવ, 23મી સપ્ટેમ્બરે રાધાષ્ટમી, 28મી સપ્ટેમ્બરે ઈદ-એ-મિલાદ. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ, 23 ઓક્ટોબરે મહાનવમી અને  24 […]

નવી સંસદ બાદ હવે યુપીની નવી વિધાનસભા બનશે,3 હજાર કરોડ રૂપિયાનો થશે ખર્ચ

લખનઉ: દિલ્હીમાં નવા સંસદ ભવનની તર્જ પર હવે ઉત્તર પ્રદેશમાં નવી વિધાનસભા બનાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર નવા વિધાનસભા ભવનનો શિલાન્યાસ કરવામાં આવી શકે છે. તેના નિર્માણ કાર્યમાં અંદાજે 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. નિરામન દારુલ શફા અને આસપાસના વિસ્તારને જોડીને આ નવી […]

હવે યુપીમાં બાળકોને આ પ્રાચીન ભાષા શીખવવામાં આવશે,સીએમ યોગીનો નિર્ણય

લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. યોગી સરકાર હવે રાજ્યના બાળકોને દેશની પ્રાચીન ભાષા સંસ્કૃત શીખવવા પર ભાર મૂકવા જઈ રહી છે. આ દિશામાં સરકારનું વલણ ગંભીર જણાય છે.આ માટે સરકાર રાજ્યના દરેક જિલ્લામાં આવાસીય સંસ્કૃત શાળાઓ ખોલવા જઈ રહી છે. સરકાર બાળકોમાં સંસ્કૃત શિક્ષણ પ્રત્યે રસ વધારવાનો પ્રયાસ કરી […]

દિલ્હી અને યુપી સહિતના દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ , રાજઘાનીમાં વરસાદને લઈને હવાની ગુણવત્તા સુઘરી

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે ખાસ કરીને રાજઘાની દિલ્હી, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં હાલ વરસાદનું આગમન જોવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે રવિવારે સવારે ઝાંસી ડિવિઝનના હેતમપુર-ધોલપુર વચ્ચે […]

યુપીના વારાણસીમાં ફેલાયો લેપ્ટોસ્પાયરોસીસ રોગ , ઉંદરથી ફેલાતા આ રોગથી 10 બાળકો સંક્રમિત

લખનૌઃ-  ઉત્તરપ્રદેશમાં લેપ્ટોસ્પાયરોસીસે કહેર ફેલાવ્યો છે ખાસ કરીને હવે ઉંદરથી ફેલાતા આ રોગે વારાણસીમાં પણ દસ્તક આપી છે. આ રોગ ઉંદરોથી થાય છે. માત્ર બાળકોને સંક્રમિત કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વારણસીમાં હાલ આ રોગથી 10થી વધુ બાળકો અસરગ્રસ્ત થયા છે. આ સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલોમાં આ બાળકોની સારવાર ચાલી રહી છે. મામલાની ગંભીરતાને […]

બેંકો અને પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું યુપી,ગરીબી નાબૂદી – શેરબજારમાં રોકાણમાં દરેકને પછાડ્યું

લખનઉ: ઉત્તર પ્રદેશ વિકાસ, આર્થિક પ્રગતિ અને સફળતાનો નવો અધ્યાય લખી રહ્યું છે. ગરીબી નાબૂદી, શેરબજારના રોકાણકારો, સ્થાનિક પ્રવાસીઓ, આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા અને બેંકોના પસંદગીના રોકાણ રાજ્યોની બાબતમાં ઉત્તર પ્રદેશે દેશના અન્ય રાજ્યોને પાછળ છોડી દીધું છે. સમૃદ્ધિ દર્શાવતું આ ઉજ્જવળ ચિત્ર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા રિસર્ચ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, નેશનલ સ્ટોક […]

સીએમ યોગી અયોધ્યા પહોચ્યાં, મંદિર નિર્માણની કામગીરીનું કર્યુ નિરીક્ષણ

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે હવાઈ માર્ગે અયોધ્યા પહોંચ્યાં હતા. તેમજ તેમણે ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિર નિર્માણની કામગીરી નિહાળી હતી. હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. તેમજ જાન્યુઆરીમાં મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાની આશા છે. મુખ્યમંત્રી યોગી […]

UP:હવે મહિલા શિક્ષકોને કરવા ચોથ સહિતના તહેવારોની મળશે રજા,આદેશ જારી

માધ્યમિક શાળાઓમાં કામ કરતી મહિલા શિક્ષકોને હવે વિશેષ રજા અપાશે  કરવા ચોથ સહિત અનેક તહેવારો પર રજા મળશે લખનઉ:માધ્યમિક શાળાઓમાં કામ કરતી મહિલા શિક્ષકોને હવે વિશેષ રજા આપવામાં આવશે. આ રજા તેમને વિવિધ તહેવારો નિમિત્તે આપવામાં આવશે. તમામ માધ્યમિક શાળાઓમાં કામ કરતી મહિલા શિક્ષકો માટે કરવા ચોથના દિવસે શાળા બંધ રહેશે. માધ્યમિક શિક્ષણ નિયામક ડૉ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code