1. Home
  2. Tag "up"

યુપીમાં અનોખા લગ્નઃ કન્યાના પરિવારજનોએ વરરાજાને ભેટમાં આપ્યું બુલડોઝર…

લખનૌઃ અત્યાર સુધી તમે લગ્નમાં વરરાજાને કન્યાના પરિવારજનો ખુશ થઈને કાર-લક્ઝરી કાર ભેટ આપતા સાંભળ્યા અને જોયા હશે, પરંતુ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં વરરાજાને અનોખો દહેજ મળ્યો છે. લગ્નમાં વરરાજાને ભેટ તરીકે બુલડોઝર મળ્યા બાદ જાનૈયાઓએ યોગી બાબા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. વરરાજા ભારતીય નૌકાદળમાં કામ કરે છે. તે જ સમયે, કન્યા પણ સિવિલ સર્વિસ સર્વિસ […]

ઉત્તરપ્રદેશમાં હાઈ ડેસિબલ લગ્નોને લઈને સુપ્રિમ કોર્ટના આદેશ બાદ બેન્ડ-બાજા પર પ્રતિબંધ

ઉત્તરપ્દેશમાં હાઈ ડેસિબલ લગ્નનોમાં બેન્ડ બાજા પર રોક સુપ્રિમકોર્ટના આદેશ બાદ લેવાયો મહત્વનો નિર્ણય લખનૌઃ- હાલ લગ્નગાળો શરુ થઈ ગયો ચે ત્યારે ઉત્તરપ્રદેશમાં હવે લગ્નમાં જાન અને બેન્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે,અહી હાઈ જેસિબલ અવાજ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે,જો કે એક દલીલ એવી પણ કરવામાં આવી છે કે લગ્નનામં સંગીત અને […]

દિલ્હીથી યુપી સુધી વધી ઠંડી,આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

દિલ્હી:દેશના લગભગ તમામ રાજ્યોમાં ઠંડીનું આગમન થઈ ગયું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દ્વીપકલ્પના ભારતના ઘણા ભાગોમાં અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ ભારતના એક કે બે ભાગોમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે.તે જ સમયે, આ દરમિયાન, દક્ષિણના રાજ્યોમાં વરસાદની પ્રક્રિયા શરૂ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે […]

યુપીમાં મુખ્ય માર્ગો પરથી દૂર કરવામાં આવશે ઈ-રિક્ષા,સરકારે તમામ જિલ્લાઓને મોકલ્યો પત્ર

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્ય માર્ગો પરથી ઈ-રિક્ષા હટાવવામાં આવશે.આ અંગે સરકારે તમામ જિલ્લાના ડીએમને પત્ર મોકલ્યો છે.આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે જામની સમસ્યા દૂર કરવી સૌથી જરૂરી છે.આ માટે શહેરોના મુખ્ય માર્ગો પરથી ઈ-રિક્ષા હટાવવા ખૂબ જરૂરી છે. સરકાર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે,ઈ-રિક્ષા અકસ્માતોનું કારણ બની રહી છે. જેના […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારના શાસનમાં 65 ગુનેગારોની અઢી હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં માફિયાઓ સામે સીએમ યોગી સરકારે અભિયાન શરૂ કર્યું છે. માફિયાઓના આર્થિક સામ્રાજ્યને તોડી પાડવા માટે એન્ટી માફિયા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. આ ફોર્સે 65 આરોપીઓની ઓળખ કરીને તેમની અઢી હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. દરમિયાન 41 આરોપીઓને સજા પણ અપાવી છે. જ્યારે નવ માફિયાઓના એન્કાઉન્ટરમાં મોત થયાં હતા. […]

મૈનપુરી પેટાચૂંટણીઃ યાદવ પરિવાર એક સાથે હોવાનું દર્શાવવાનો અખિલેશનો પ્રયાસ

માત્ર ચાર મહિના પહેલા જ સમાજવાદી પાર્ટી પાસેથી ‘ઔપચારિક સ્વતંત્રતા’ મેળવનાર પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ યાદવ ફરી એકવાર સંબંધોના ‘વશ’ બની ગયા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમની પત્ની અને મૈનપુરીના ઉમેદવાર ડિમ્પલ યાદવ સાથે સૈફઈમાં શિવપાલ યાદવના ઘરે પહોંચ્યા હતા અને સમર્થન અને આશીર્વાદ મેળવ્યા હતા. પહેલા અખિલેશ અને પછી શિવપાલે ‘મીટિંગ’ની તસવીરો […]

ઉત્તરપ્રદેશઃ ડાસના જેલમાં 140 કેદીઓ એચઆઈપી સંક્રમિત હોવાનું ખૂલ્યું

જેલમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ 17 દર્દીઓ ટીબીની બીમારીથી પીડિત તમામ દર્દીઓની સારવાર શરૂ કરાઈ લખનૌઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાની ડાસના જેલમાં 140 કેદીઓ HIV પોઝીટીવ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ સિવાય 17 કેદીઓ ટીબીની બિમારીથી પીડિતા હોવાનું ખુલ્યું છે. ડાસના જેલમાં કેટલાક કેદીઓ એસઆઈપી પોઝિટિવ અને ટીબી પીડિત હોવાનું સામે આવતા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]

મૈનપુરી પેટાચૂંટણીઃ ડિમ્પલ યાદવની સંપતિમાં ચાર વર્ષમાં એક કરોડનો વધારો

લખનૌઃ ઉત્તરપ્રદેશની મૈનપુરી લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે સમાજવાદી પાર્ટી (SP) વતી ઉમેદવારી નોંધાવી હતી. મૈનપુરી સીટ પર 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આ સીટ સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. ડિમ્પલ યાદવની સંપતિમાં ચાર વર્ષના સમયગાળામાં એક કરોડની […]

યુપીની સરકાર પ્રદુષણને લઈને ચિંતામાં -પરાળી ન બાળવા મામલે ખેડૂતોને સમજાવવાના આદેશ આપ્યા

યુપીમાં પરાળી બાળવાને લઈને સરકાર સખ્ત આપ્યા સખ્ત નિર્દેશ લખનૌઃ-  દેશની રાજધાની દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહીત  પંજાબ તથા હરિયાણામાં પરાળી બાળવાના કારણે હવામાં પ્રદુષમનું સ્તર વધતુ જતુ હોય છે,જો કે આ પ્રદુષમને અટકાવવા અનેક પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે હવે પરાળી સળગાવવાની ઘટના મામલે ઉત્તરપ્રદેશની યોગી સરકાર સખ્ત બની છે તેમણે પ્રદુષણને લઈને ચિંતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code