ઉમેશ પાલની હત્યાના પડઘા વિધાનસભામાં પડ્યાં, ગુનાખોરીને લઈને યોગીએ અખિલેશને આડેહાથ લીધા
લખનૌઃ ઉમેશ પાલ હત્યા કેસનો પડઘો ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પડ્યો હતો. સપાના આરોપો પર યોગી આદિત્યનાથે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ સમાજવાદી પાર્ટી ઉપર અતીક અહેમદને સુરક્ષા આપવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, આ લોકો અસમાજીક તત્વોને પ્રોત્સાહિત કરવાની સાથે કાયદો-વ્યવસ્થાને લઈને આરોપો લગાવે છે. તેમણે એમ પણ કહ્યું ,કે અમે પ્રયાગરાજ ઘટનાના દોષિતોને સામે […]