ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત નહીં સર્જાય, યુરિયા અને DAPનો જથ્થો ફાળવાયો
રવિ સીઝનમાં હવે રાસાયણિક ખાતર જરૂરિયાત મુજબ મળી રહેશે યુરિયા ખાતરનો 2.08 લાખ મે. ટન અને ડીએપીનો 49 હજાર મે. ટન જથ્થો ફાળવાયો ખેડૂતોને રાસાયણિક ખાતરની વણજોઈતી ખરીદી ન કરવા ખેતી નિયામકની અપીલ ગાંધીનગરઃ ગુજરાતમાં રવિ સીઝનના ટાણે જ યુરિયા સહિત રાસાયણિક ખાતરની તંગી સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા હતા. અને દરેક જિલ્લાઓમાં ખાતર મેળવવા […]


