પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ભારત -અમેરિકા સતત એકબીજાના સંપર્કમાં રહેશેઃ ડો. એસ.જયશંકર
નવી દિલ્હી, 24 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના અમેરિકન સમકક્ષ માર્કો રુબિયો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ઉચ્ચ સ્તરીય ચર્ચામાં મુખ્યત્વે પ્રવર્તમાન સંઘર્ષની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડનારી પ્રતિકૂળ અસરો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બંને નેતાઓએ સ્વીકાર્યું હતું કે પશ્ચિમ એશિયામાં […]


