વેક્સિનેશનથી જ કોરોનાને રોકવામાં મળશે સફળતા, એક્સપર્ટ્સના મંતવ્ય
વેક્સિનેશનથી રોકી શકાશે કોરોના: એક્સપર્ટ્સના મંતવ્ય ભારતમાં વેક્સિનેશન પ્રક્રિયા તેજ રાષ્ટ્રપતિ બાઈડનના સ્વાસ્થ્ય સલાહકારનું પણ નિવેદન ભારતમાં વેક્સિનેશન જ કોરોનાનું સમાધાન દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. લોકોમાં ચીંતા હંમેશા બની રહે છે ત્યારે આ બાબતે એક્સપર્ટ્સ લોકોએ પોતાનો મંતવ્ય જાહેર કર્યો છે. કોરોનાવાયરસના સંક્રમણ પર એક્સપર્ટ્સ લોકો કહે છે કે કોરોનાવાયરસની […]