1. Home
  2. Tag "use"

જો તમે બ્લડ શુગર અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ ત્રણ મસાલાનો ઉપયોગ કરો…

ડાયાબિટીસ એક એવો રોગ છે જે વ્યક્તિને થાય તો જીવનભર તેની સાથે રહે છે. જેના કારણે વ્યક્તિ થાક અનુભવવા લાગે છે. શરીરમાં ઉર્જા ઘટવા લાગે છે, અનેક ખાદ્યપદાર્થોનો ત્યાગ કરવો પડે છે, જીવનમાં સ્વાદ ઓછો થવા લાગે છે. આવી સ્થિતિમાં, તમામ ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના બ્લડ સુગરને સંતુલિત રાખવું અથવા સામાન્ય રીતે તેમની દિનચર્યામાં આવી […]

સરંક્ષણ બજેટમાં 3.4 ટકાનો વધારો, ડીપ ટેક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

નવી દિલ્હીઃ સંસદમાં બજેટ રજુ કરતા નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, અમે નવી ડીપ-ટેક ટેકનોલોજી લઈને આવીશું. આત્મનિર્ભરતાને આગળ વધારીશું. ડીપ ટેક ટેકનોલોજી એટલે કે બાયોટેક, ક્વાંટમ કોમ્પ્યુટીંગ, એઆઈ, રોબોટિક્સ, એડવાન્સ મટેરિયલ, ગ્રીન એનર્જી, એડવાંસ્ડ કોમ્પ્યુટીંગ અને એરોસ્પેજ જેવા ઉદ્યોગનો સમાવેશ થાય છે. એટલે કે રક્ષા સેક્ટરમાં હવે ખાનગી કંપનીઓને વધારે મોકો મળશે, કારણ કે […]

ચીનમાં બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનના ઉપયોગને લઈને સમય મર્યાદા નક્કી કરાશે

8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફક્ત 40 મિનિટની મંજૂરી આપવામાં આવશે 8 થી 15 વર્ષની વયના બાળકોને દિવસમાં માત્ર એક કલાકની મંજૂરી આપવામાં આવશે નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ ચીન બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સમય મર્યાદા નક્કી કરવાની તૈયારી કરી રહ્યું છે,  યુવાનોમાં ખાસ કરીને બાળકોમાં સ્માર્ટ ફોનનો ક્રેઝ એક વ્યસન બની […]

ભારતીય જવાનોને ફસાવવા માટે પાકિસ્તાન હનીટ્રેપનો હથિયારની જેમ કરે છે ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં હનીટ્રેપની ધટના અવાર-નવાર સામે આવે છે, પરંતુ ભારતમાં પ્રથમવાર હની ટ્રેપની ઘટના 1980ના સમયગાળામાં સામે આવી હતી. 1980માં ભારતીય સેનાના એક જવાનને પાકિસ્તાને હનીટ્રેપમાં ફસાવ્યાં હતા અને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારી પાસેથી કેટલીક મહત્વાની વિગતો મેળવી હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાની સેનાએ હનીટ્રેપ મારફતે ભારતીય જવાનોને ફસાવવા કાવતરુ ઘડ્યું છે. એટલું જ […]

ઈયરફોન-ઈયરબડનો વધારે પડતો ઉપયોગ આરોગ્ય માટે જોખમી બની શકે, બહેરાશ આવવાની શકયતા

મુસાફરી કરતી વખતે, વર્કઆઉટ કરતી વખતે અથવા મોડી રાત્રે મૂવી જોતી વખતે ઇયરફોનનો ઉપયોગ કરવો સામાન્ય બની ગયું છે. હવે ઈયરબડ આવ્યા બાદ વાયરની ઝંઝટ પણ દૂર થઈ ગઈ છે અને લોકો તેને હંમેશા કાનમાં રાખે છે. આ રીતે ઇયરબડ્સ આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. પરંતુ લાંબા સમય સુધી ઈયરબડનો ઉપયોગ કરવાથી અનેક […]

મોરબી: 26 ગામમાં હવે કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે ઈ-વ્હીકલનો ઉપયોગ કરાશે

અમદાવાદઃ મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 50 લાખના ખર્ચે ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપન માટે ૨૬ ઈ-વ્હીકલ અપર્ણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરાના વ્યવસ્થાપન હેતુ સરકાર દ્વારા મોરબીને 26 ઈ-વ્હીકલની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી 13 ઈ-વ્હીકલ મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવોના હસ્તે […]

ગુજરાતમાં એકમાત્ર ભોજપત્રી વૃક્ષ નડિયાદમાં, વૃક્ષની છાલનો વર્ષો પહેલા ગ્રંથ લખવા થતો હતો ઉપયોગ

અમદાવાદઃ ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ ગાર્ડનમાં ઉગેલું ભોજપત્રી વૃક્ષ એક અજાયબી સમાન છે. મેલાલ્યુકા લ્યુકોડેન્ડ્રનનું વૈજ્ઞાનિક નામ ધરાવતા આ વૃક્ષને કાયાપુટી (કાજુપુટી) અને પ્રાદેશિક ભાષામાં ભોજપત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભોજપત્રી વૃક્ષનો રોપો 1952માં જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ વિભાગના તત્કાલીન અધ્યક્ષ […]

દાહોદના આ ગામના આદિવાસી પરિવારો આજે પણ પરંપરાગત માટીના વાસણનો કરે છે ઉપયોગ

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં લોકોની પંરપરાને ભૂલવા લાગ્યાં છે. બીજી તરફ દાહોદના આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારજનો આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવામાં સફળ રહ્યાં છે. હાલ અહીંના લોકો માટીના પરંપરાગત વાસણોનો ઉપયોગ કરી રહ્યાં છે. આધુનિકતાની કલી અને પશ્ચિમી આદતોથી હજુ મજબુર નથી થયા એવા દાહોદ જિલ્લાના આદિવાસીઓમાં આજે પણ માટીના વાસણો […]

તમિલનાડુના મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ ઉપર હાઈકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો

બેંગ્લોરઃ દેશના મોટાભાગના હિન્દુ મંદિરોમાં ચાંમડાનો બોલ્ડ અને પર્સ સહિતની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવેલો છે, એટલું જ નહીં દેશના અનેક મંદિરોમાં ભગવાનનો ફોટો લેવાની મંજૂરી પણ આપવામાં આવી નથી. દરમિયાન દક્ષિણ ભારતના તમિલનાડુમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો હતો. તમિલનાડુના મંદિરોમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી હવે દર્શનાર્થીઓ મંદિરમાં મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકે. […]

પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદ ઉપર સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો સુરક્ષા જવાનો કરશે ઉપયોગ

નવી દિલ્હીઃ BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ માટે ‘ત્રીજી આંખ’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદના 2290 કિલોમીટર લાંબા વિસ્તાર પર ‘CIBMS’ દ્વારા દેખરેખની તૈયારી છે અને તેનો રોડમેપ પણ તૈયાર છે. પાકિસ્તાનથી આવતા ડ્રોનને શોધવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ (એડીએસ) સાથે ફીટ કરાયેલા વાહનો ખરીદવાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વિચારણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code