1. Home
  2. Tag "use"

અમદાવાદમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે 2077 એકમોને AMCની નોટિસ

અમદાવાદઃ શહેરમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરીને 2077 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્ય સરકારે પર્યાવરણને નુકશાન કરે એવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં કેટલાક વેપારીઓ નિયમોનો ભંગ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક એકમો અને વેપારીઓ દ્વારા સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરીને નિયમનો […]

રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જળ-જમીન,પર્યાવરણ દુષિત બન્યાઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂણે ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ વિષયક રાજ્યકક્ષાની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા જણાવ્યુ હતું કે, ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત આવશ્યક છે. તેમણે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, આઝાદી બાદ ખાદ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવા  […]

બનાસ ડેરી દ્વારા દુધ ભરવા માટે ડ્રોન ટેકનોલોજી, અને ઢોરનું છાણ ઉપાડવા માટે રોબોટનો ઉપયોગ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી હવે ટેકનોલોજી ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. દુધ ભરવા માટે ડ્રોન ટેકેનોલોજીનો ઉપયોગ તેમજ ઢોરના છાણ ઉપાડવા માટે રોબોટ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. ઉપરાંત પશુપાલકોની આવક વધારવા માટે ડેરીના સંચાલકો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા થરાદ તાલુકાના મોટામેસરા ગામે ચેરમેન […]

હવે સરકારી બાબુઓ સરકારી વાહનનો વ્યક્તિગત કામગીરી માટે ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ દેશમાં સરકારી અધિકારીઓ સરકારી વાહનોનો બેફામ ઉપયોગ કરતા હોવાની ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓ સરકારી વાહનનો વ્યક્તિગત ઉપયોગ કરશે તો તેના નાણા વસુલવામાં આવશે. વ્યક્તિગત ઉપયોગ માટે રૂ. 24 પ્રતિ કિમીના દરે નાણાની વસુલાત કરવામાં આવશે. હવે બાબુઓ મનસ્વી રીતે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. […]

તમાલપત્રનો જો વધારે પડતો ઉપયોગ થાય તો શું થાય? જાણો

તમાલપત્ર એ એક એવી વસ્તુ છે કે તેનો ઉપયોગ ખાસ કરીને રસોડામાં થતો હોય છે. આ એક સુગંધિત પાન છે જેની ગણતરી ભારતીય ગરમ મસાલાઓમાં થાય છે, તેની સુગંધ અને સ્વાદને કારણે તમને તે દરેક રસોડામાં સરળતાથી મળી જશે પણ તે વાત પણ લોકોએ જાણવી જોઈએ કે તમાલપત્રથી જેટલા ફાયદા છે સામે એટલા નુક્સાન પણ […]

ગાંધીનગરમાં 1લી જૂલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી તા. 1લી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે, ત્યારે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પર્યાવરણ માટે અત્યંત જોખમી અને હાનિકારક સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ નહીં કરવા માટે […]

દિલ્હીઃ 1લી જાન્યુઆરીથી ઓદ્યોગિક એકમોમાં કોલસાના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરના ઔદ્યોગિક, ઘરેલુ અને અન્ય હેતુ માટે કોલસાનો ઉપયોગ ઉપર તા. 1લી જાન્યુઆરીથી પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એનસીઆરમાં ઔદ્યોગિક એકમોમાં વાર્ષિક આશરે 17 લાખ ટન કોલસાનો ઉપયોગ થાય છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ 1 જાન્યુઆરી, 2023 થી સમગ્ર દિલ્હી-NCRમાં ઔદ્યોગિક, ઘરેલું અને અન્ય હેતુઓ […]

જમ્મુ-કાશ્મીરઃ સેનાએ આતંકવાદીઓ સામે આધુનિક ટેકનોલોજી ડ્રોનનો ઉપયોગ શરુ કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય જવાનોને સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજીના હથિયારો પુરા પાડવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણા શોધવા માટે આર્મીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીને સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓના મૃત્યુ પહેલાનો એક વીડિયો […]

જગમાં ભરેલા પાણીને ઠંડુ રાખવા માટે લિક્વિડ નાઈટ્રોજનના ઉપયોગથી લોકોના આરોગ્ય સામે ખતરો

અમદાવાદઃ ઉનાળાની અસહ્ય ગરમીમાં મોટાભાગના લોકો ઠંડુ પાણી પીતા હોય છે. જેમાં લગ્ન સમારોહ, કે કોઈ કાર્યક્રમમાં  ઠંડા પાણી ભરેલા જગ લાવવામાં આવતા હોય છે. એટલું જ નહીં ઘણીબધી ઓફિસો દ્વારા પણ ઠંડા પાણીના જગ મંગાવવામાં આવતા હોય છે. આકરી ગરમીને કારણે  ઠંડા પાણીના જગ અને બોટલોની ડિમાન્ડમાં પણ વધારો થાય છે. ઓફિસો, દુકાનો અને જાહેર […]

બાંગ્લાદેશે મુખ્ય બંદર ચિત્તાગોંગનો ઉપયોગ કરવા માટે ભારતને ઓફર કરી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના પડોશી દેશો સહિત અન્ય દેશો સાથે સંબંધો મજબુત બન્યાં છે. પહેલો સગો પડોશી મંત્રને અનુસરતા ભારતે કોવિડ-19ના સમયગાળામાં પણ પડોશી દેશોને દવા અને વેક્સિન સહિતની મદદ કરી હતી. એટલું જ નહીં ભારતે દુનિયાના અન્ય દેશોને પણ વેક્સિન પુરી પાડી હતી. દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code