ગીર વિસ્તારમાં હાઈવે પર સિંહના અકસ્માતે મોત રોકવા AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
જુનાગઢ, 18 મે 2026: AI technology will be used to prevent accidental deaths of lions on highways ગીર વિસ્તારમાં પસાર થતાં હાઈવે પર વાહનોની અડફેટે વન્યજીવોના મોત થઈ રહ્યા છે. તાજેતરમાં ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહબાળનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત એક દીપડાનું પણ કોઈ અજાણ્યા વાહનની અડફેટે મોત નિપજ્યું હતું. આ ગંભીર સમસ્યાના […]


