1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશઃ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદ હટાવાશે

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને હટાવવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. કોર્ટે મસ્જિદને હટાવવાનો વિરોધ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. મસ્જિદ હટાવવા માટે ત્રણ મહિનાનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો નિર્ધારિત સમયની અંદર મસ્જિદને હટાવવામાં નહીં આવે તો હાઇકોર્ટ સહિત સંબંધિત સત્તાવાળાઓને બાંધકામને હટાવવા અથવા તોડી પાડવાનો […]

ઉત્તરપ્રદેશના મંદિરો-શક્તિપીઠોમાં રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠ યોજાશે, આવા કાર્યક્રમ માટે સરકાર ફંડ આપશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના મંદિરો અને શક્તિપીઠોમાં રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠનું આયોજન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તમામ ડીએમ માટે જિલ્લા, તહસીલ અને બ્લોક સ્તરે આવા કાર્યક્રમોનું આયોજન કરવા માટે તૈયારીઓ કરવા જરુરી સુચનાઓ આપવામાં આવી છે. આમ યોગી આદિત્યનાથ સરકારે મોટો સંદેશ આપવાનો પ્રયાસ […]

આ રાજ્યમાં કુતરાઓ પાળવા માટે બનાવાયા નિયમ , હવે કુતરાઓ પાળતા માલિકોએ રાખવું પડશે ધ્યાન

કુતરા પાળનારાઓ માટે નિયમો ઉત્તરપ્રદેશે લાગુ કર્યા માલિક માટે નિયમ લખનૌઃ- દેશભરમાં ઘણી જગ્યાઓ પર કુતરાઓ ગલીઓમાં શેરીોમાં રોડ રસ્તાઓ પર રખડતા જોવા મળે છે, તો વળી કુતરા પાળવાના શોખીનો પણ એટલા જ છે,જો કે હવે જે લોકો ઉત્તરપ્રદેશમાં રહેતા છે અને કુતરાઓ પાળી રહ્યા છે તેના સામે સખ્ત નિયમો લાગૂ કરાયા છે. ઉત્તર પ્રદેશમાં […]

ઉત્તરપ્રદેશમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં સાબરમતી જેલનું કનેકશન સામે આવ્યું

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં યોગી શાસનમાં અનેક ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. આવા માફિયાઓમાં અતિક અહમદનો પણ સમાવેશ થાય છે, હાલ અતિક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલ હત્યા કેસમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. સાબરમતી જેલમાં બંધ અતિક અહમદના ઈશારા ઉપર આ હત્યાને અંજામ આપવામાં આવ્યાનું ખૂલ્યું છે. જેથી […]

સુરત સાયબર ક્રાઈમના ચાર જવાનો સામે ઉત્તરપ્રદેશમાં નોંધાયો ગુનો

અમદાવાદઃ સાઈબર ક્રાઈમના ગુનાની તપાસમાં ઉત્તરપ્રદેશ ગયેલી સુરત સાયબર ક્રાઈમની ટીમે ગાઝીયાબાદથી એક આરોપીની અટકાયત કરી હતી. જો કે, સ્થાનિક કોર્ટમાં ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ નહીં મેળવ્યાં હોવાથી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉત્તરપ્રદેશની વિજયનગર પોલીસે સ્થાનિક અદાલતના આદેશ અનુસાર સુરત સાયબર ક્રાઈમના અધિકારીઓ સામે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસની અટકાયત બાદ આરોપીની પત્નીએ કોર્ટમાં […]

ભારતમાં એક વર્ષમાં 5426 વાહનો સ્ક્રેપ થયાં, ગુજરાતમાં 1070 વાહનો ભંગારમાં ફેરવાયાં

દેશમાં 67 કોમર્શિયલ વાહનો ભંગાલમાં ફેરવાયાં પ્રદુષણ અટકાવવા કેન્દ્ર સરકારના પ્રયાસો સૌથી વધારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વાહનો સ્ક્રેપ થયાં નવી દિલ્હીઃ પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન જૂના વાહનોને સ્ક્રેપમાં મોકલી આપવાની યોજના ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. એક વર્ષના સમયગાળામાં રજિસ્ટર્ટ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલીટીઝ (આરવીએસએફએસ) ખાતે 5426 […]

યુપી સરકારે સોશિયલ મીડિયાને લઈને નવી નીતિ લાગુ કરી, પોલીસકર્મીઓ ઓન ડ્યુટી નહીં વાપરી શકે સોશિયલ મીડિયા

ઉત્તરપ્રદેશની નવી પોલિસી પોલીસ કર્મીઓ ઓન ડ્યૂટી સો.મીડિયા યૂઝ નહી કરી શકે લખનૌઃ-  દેશભરના રાજ્યો પોતાના રાજ્યની હિત માટે અનેક નવી નિતી અપનાવી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશની સરકારે હવે સોશિયલ મીડિયાને લઈને નવી નિતી જાહેર કરી છે.ઉત્તરપ્રદેશની સરાકાર સોશિયલ મીડિયાને લઈને સખ્ત વલણ અપનાવ્યું છે.આ સાથે જ સત્તાવાર અને ખાનગી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર  કોઈ […]

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌનું નામ બદલીને લક્ષ્મણપુરી કરવાની માંગણી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારમાં ગુલામી પ્રતિકોને દુર કરવામાં આવી રહ્યાં છે. સીએમ યોગીના શાસનમાં અનેક પ્રદેશોના નામ બદલ્યાં છે. અલ્હાબાદ અને ફૈઝાબાદ સહિતના શહેરોના નામ બદલીને પ્રયાગરાજ અને અયોધ્યા નામ કરવામાં આવ્યાં છે. હવે લખનૌના નામને બદલા માટે ભાજપના સાંસદે માંગણી કરી છે. તેમણે કહ્યું હતું કે, 18મી સદીમાં નવાબે લક્ષ્મણપુરીનું નામ બદલીને લખનૌ […]

ઉત્તરપ્રદેશની મદરેસામાં વિદ્યાર્થીઓને NCERTનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ માટે સારી શિક્ષણ વ્યવસ્થા માટે અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. યુપી મદરસા બોર્ડે તાજેતરમાં આ અંગે એક બેઠક યોજી હતી. બેઠક બાદ બોર્ડે મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડના અધ્યક્ષ ડો.ઇફ્તિખાર જાવેદે જણાવ્યું હતું કે, મૂળભૂત શિક્ષણ વિભાગની જેમ NCERT પુસ્તકો તબક્કાવાર […]

9 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન નહીં કરવાની માયાવતીની જાહેરાત

લખનૌઃ ચાલુ વર્ષે રાજસ્થાન સહિત નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમજ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે. નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આ વિધાનસભાની ચૂંટણી તથા લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વિના લડવાનો હુંકાર બહુજન સમાજવાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code