1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત ગુડ્ડુ મુસ્લિમનો સાવકો પુત્ર બેગમાં બોમ્બ લઈને જતી વખતે પકડાયો

લખનૌઃ કુખ્યાત અતિક અહેમદનો સાગરિત ગુડ્ડુ મુસ્લિમના સાવકા પુત્રની પોલીસે ખુલદાબાદ પોલીસે ઘનશ્યામ નગર રેલવે કોલોની નજીકથી બોમ્બની સાથે ઝડપી લીધો હતો. ગુડ્ડુ મુસ્લિમનો સાવકો પુત્ર પણ પિતાની જેમ બોમ્બ બનાવતો હતો અને પોતાની સાથે બેગમાં લઈને જાહેરમાં ફરતો હોવાનું જાણવા મળે છે. ખુલદાબાદ પોલીસે તેને જેલમાં મોકલી આપ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર પાંચ લાખનું […]

હવે રાજસ્થાનના તર્જ પર ઉત્તરપ્રદેશના મહેલ અને કિલ્લાઓમાં પણ લગ્ન કરી શકશે, સરાકનો નિર્ણય

ઉત્તરપ્રદેશના મહેલ અને કિલ્લામાં કરી શકાશે લગ્ન રાજસ્થાનના મહેલની જેમ પૈસા ચૂકવીને તમે અહી લગ્ન કરી શકશો આજકાલ ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને સેલિબ્રિટીઓ રાજસ્થાનના મહેલોની પહલી પસંદ કરે છે અને અહીં ભવ્ય રીતે ધામધૂમથી લગ્નની દરેક સેરેમની રાખે છે,જો કે હવે ઉત્તરપ્રદેશના લોકો માટે પણ સારા સમાચાર સામે આવી રહ્યા છએ […]

ઉત્તરપ્રદેશમાં માસુમની હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા ફરમાવવા હત્યારાના પિતાની વિનંતી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પોતાના બીમાર પુત્રને સાજો કરવા માટે તાંત્રિકના જણાવ્યા અનુસાર માસુમ ભત્રીજાની બલી આપનાર હત્યારાને ફાંસીની સજા આપવા માટે આરોપીના પિતાએ વિનંતી કરી છે. તેમજ હત્યારાના પિતાએ ચિંતા વ્યક્ત કરી છે કે, જો તે જેલમાંથી મુક્ત થશે તો તે ફરીથી અન્ય પરિવારના દીકરાની હત્યા કરી શકે છે. ઉત્તરપ્રદેશના બહરાઈચમાં હત્યાના ચકચારી બનાવને ખળભળાટ મચી […]

પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું

 લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું હતું. તેમણે ટીબી-મુક્ત પંચાયત, ટૂંકી ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ (ટીપીટી), ટીબી માટે ફેમિલી-સેન્ટ્રીક કેર મોડલ અને ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023ના વિમોચન સહિતની વિવિધ પહેલો પણ શરૂ કરી હતી. વડાપ્રધાનએ પણ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ હાઈ કન્ટેઈનમેન્ટ લેબોરેટરીનો […]

PM મિત્ર પાર્ક તમિલનાડુ, તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બનશે

ભારત સરકારે આજે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે 7 PM મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન્સ અને એપેરલ (PM MITRA) પાર્ક સ્થાપવા માટેની સાઇટ્સની જાહેરાત કરી છે. આ પાર્ક તમિલનાડુ, તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બનશે. PM ના 5F વિઝન (એટલે કે ફાર્મથી ફાઇબરથી ફેક્ટરીથી ફેશનથી ફોરેન સુધી)થી પ્રેરિત PM મિત્ર પાર્ક એ ભારતને કાપડ ઉત્પાદન […]

યુપીના સીએમ યોગી આદિત્યનાથ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

સીએમ યોગીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત સીએમ યોગીના બીજા કાર્યકાળના બે વર્ષ થશે પુરા લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે ઉત્તરપ્રદેશના વિકાસની રેખા જ બદલી નાખી છે, જ્યારથી સત્તામાં છે ત્યારથી ઉત્તરપ્રદેશને જે રીતે  પહેલા હત્યા, લૂંટફાટના પ્રદેશની રીતે  જોતા હતા જો કે સીએમ પદ પર આવતા જ લોકોની આ દ્રષ્ટિ સીએમ યોગીએ બદલી છે. […]

ઉત્તરપ્રદેશઃ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદ હટાવાશે

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં બનેલી મસ્જિદને હટાવવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. કોર્ટે મસ્જિદને હટાવવાનો વિરોધ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. મસ્જિદ હટાવવા માટે ત્રણ મહિનાનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો નિર્ધારિત સમયની અંદર મસ્જિદને હટાવવામાં નહીં આવે તો હાઇકોર્ટ સહિત સંબંધિત સત્તાવાળાઓને બાંધકામને હટાવવા અથવા તોડી પાડવાનો […]

ઉત્તરપ્રદેશના મંદિરો-શક્તિપીઠોમાં રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠ યોજાશે, આવા કાર્યક્રમ માટે સરકાર ફંડ આપશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના મંદિરો અને શક્તિપીઠોમાં રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠનું આયોજન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તમામ ડીએમ માટે જિલ્લા, તહસીલ અને બ્લોક સ્તરે આવા કાર્યક્રમોનું આયોજન કરવા માટે તૈયારીઓ કરવા જરુરી સુચનાઓ આપવામાં આવી છે. આમ યોગી આદિત્યનાથ સરકારે મોટો સંદેશ આપવાનો પ્રયાસ […]

આ રાજ્યમાં કુતરાઓ પાળવા માટે બનાવાયા નિયમ , હવે કુતરાઓ પાળતા માલિકોએ રાખવું પડશે ધ્યાન

કુતરા પાળનારાઓ માટે નિયમો ઉત્તરપ્રદેશે લાગુ કર્યા માલિક માટે નિયમ લખનૌઃ- દેશભરમાં ઘણી જગ્યાઓ પર કુતરાઓ ગલીઓમાં શેરીોમાં રોડ રસ્તાઓ પર રખડતા જોવા મળે છે, તો વળી કુતરા પાળવાના શોખીનો પણ એટલા જ છે,જો કે હવે જે લોકો ઉત્તરપ્રદેશમાં રહેતા છે અને કુતરાઓ પાળી રહ્યા છે તેના સામે સખ્ત નિયમો લાગૂ કરાયા છે. ઉત્તર પ્રદેશમાં […]

ઉત્તરપ્રદેશમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં સાબરમતી જેલનું કનેકશન સામે આવ્યું

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં યોગી શાસનમાં અનેક ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. આવા માફિયાઓમાં અતિક અહમદનો પણ સમાવેશ થાય છે, હાલ અતિક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલ હત્યા કેસમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. સાબરમતી જેલમાં બંધ અતિક અહમદના ઈશારા ઉપર આ હત્યાને અંજામ આપવામાં આવ્યાનું ખૂલ્યું છે. જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code