1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશઃ ગ્રામીણ વિસ્તારમાં વીજદરમાં 10 ટકાથી વધારાની વીજ કંપનીઓએ દરખાસ્ત મુકી

લખનૌઃ ઉત્તરપ્રદેશના શહેરી વપરાશકારોની સાથે વીજળી કંપનીએ ગ્રામીણ વપરાશકારોના દરમાં વધારો કરવાની દરખાસ્ત મુકી છે. જો દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો ગ્રામીણ ગ્રાહકો માટે વીજળી 10-12% મોંઘી થઈ શકે છે. કંપનીઓ દ્વારા આપવામાં આવેલા દરમાં વધારાની દરખાસ્તમાં 100 યુનિટ સુધી વીજળીનો ઉપયોગ કરતા લાઈફલાઈન ગ્રાહકોના દરમાં વધારો કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં […]

પીલીભીત ટાઈગર રિઝર્વ હવે માત્ર વાઘ માટે જ નહીં હાથીઓ માટે પણ હવે ઓળખાશે

 ટાઈગર રિઝર્વ હવે માત્ર વાઘ માટે જ નહીં હાથીઓ માટે પણ ઓળખાશે  યોગી સરકારની એલિફન્ટ રિઝર્વને મંજૂરી લખનૌઃ-  ઉત્તરપ્રદેશનું પીલીભીત ટાઈગર રિઝર્વ દેશભરમાં જાણીતું છએ જે પ્રવાસીઓના આકર્ષમનું પણ કેન્દ્ર છે જો કે હવે આ ટાઈગર રિઝર્વ માત્ર વાધ પુરતુ સિમિત રહેશે નહી કારણ કે હવે અહીયા હાથીઓને પણ બહારથી લાવવામાં આવશે આ માટે યોગી […]

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું ઉત્તરપ્રદેશમાં પહોંચી, પ્રિયંકા ગાંધીએ રાહુલને યોધ્ધા ગણાવ્યાં

લખનૌઃ કોંગ્રેસની ભારત જોડો યાત્રા મંગળવારે ઉત્તર પ્રદેશ પહોંચી હતી. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ્રે પ્રિયંકાએ રાહુલને કહ્યું – મને તમારા પર ગર્વ છે. मेरे बड़े भाई… तुम पर गर्व है ❤️ तुम एक योद्धा हो 💪 pic.twitter.com/EaDHmTY0q3 — Congress (@INCIndia) […]

ઉત્તરપ્રદેશઃ આગામી દિવસોમાં જેનેરિક દવાઓના 550 સ્ટોર ખોલાશે

હાલ 250 જેટલા સ્ટોર કાર્યરત સ્ટોરમાંથી 80 ટકા ઓછા ભાવે લોકોને મળશે દવાઓ લખનૌઃ વિવિધ બીમારીથી પીડિત દર્દીઓને સરળતાથી ઓછી કિંમતમાં દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રોડમેપ તૈયાર કર્યો છે. તેમજ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં જેનરિક દવાઓ વિતરણ કરવામાં આવે છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં વધારે 550 જેનરિક સ્ટોર ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે. દર્દીઓને […]

ઉત્તર પ્રદેશમાં 30 સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી : અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ધોરણો સુધી પહોંચવા માટે ઉભરતા ખેલાડીઓ માટે વિદેશોમાં કોચિંગ કેમ્પ સહિત રમતગમતના માળખાકીય માળખાના વિકાસ અને વિશ્વ કક્ષાની તાલીમ સુવિધાઓ માટે સરકારે પર્યાપ્ત ભંડોળ પૂરું પાડ્યું છે. ખેલો ઈન્ડિયા સ્કીમ, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનને સહાયતા, ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સ્પોર્ટ્સ પ્રમોશનલ સ્કીમ્સ જેવી યોજનાઓ દ્વારા આ સિદ્ધ કરવામાં […]

નફરતભર્યા ભાષણો-નિવેદનો પર હવે યુપી સરકાર સખ્ત – તાત્કાલિક કાર્યવાહી કરવા DGPનો આદેશ

નફરત વાળા નિવેદનો પર  યુપી સરકાર નું સખ્ત વલણ  તાત્કાલિક કાર્યવાહી કરવા DGPનો આદેશ લખનૌઃ-  ઉત્તરપ્રદેશની સરાકર દરેક મોર્ટે અન્ય રાજ્ય કરતા આગળ હોય છે, મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી કાયદાકિય કાર્વાહી પણ તેજ બની છે,અનેક અપરાધો અને ગુંડાગીરીઓનું પ્રમાણ ઘટી ચૂક્યું છે અને તેનું કારણ છે કે તાત્કાલિક કાર્યવાહી ત્યારે હવે જે […]

ઉત્તરપ્રદેશઃ ઠગ ટોળકીએ 100થી વધારે પોલીસ અધિકારીઓને નિશાન બનાવીને છેતરપીંડી આચરી

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં ઠગોએ પોલીસ અધિકારીઓને શિકાર બનાવ્યાં છે. ઠગો પોલીસ અધિકારીના સ્વાંગમાં પોલીસ ઓફિસરોને ફોન કરતા હતા. પોલીસ અધિકારીઓને ફસાવ્યા બાદ તેમની પાસેથી નાણાની માંગણી કરી હતી. આ ટોળકીએ અત્યાર સુધીમાં 100થી વધારે પોલીસ અધિકારીઓ સાથે છેતરપીંડી કરી હતી. પોલીસે ગેંગના 3 આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દેહલી ગેટ પોલીસને બાતમી […]

કોરોના બાદ નવા સ્ટાર્ટઅપ શરુ કરવામાં મહારાષ્ટ્ર મોખરે – આ બાબતે યુપી બીજા નંબરે

કોરોના બાદ નવી કંપનીઓ ખોલવામાં યુપી બીજા સ્થાને આ નમમાલે મહારાષ્ટ્ર મોખરે દિલ્હીઃ દેશભરમાં કોરોના મહામારીનો માર જોવા મળ્યો હતો. છેલ્લા 3 વર્ષની અંદર કોરોનાએ ઘણા બધા ઉદ્યાગો ઘંઘા પર અસર પહોંચાડી હતી જો કે કોરોના મહામારી બાદ પણ દેશ સારી અર્થ વ્યવસ્થા ઘરાવે છે. સાથે જ કોરોના મહામારી પછી પણ દેશમાં અનેક નવી કંપનીઓ […]

ઉત્તર પ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર 5 ડિસેમ્બરથી શરૂ થશે

લખનઉ :ઉત્તર પ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર 5 ડિસેમ્બરથી શરૂ થશે.યુપી કેબિનેટની બેઠકમાં સત્રની તારીખને મંજૂરી આપવામાં આવી હતી.યુપી વિધાનસભાનું સત્ર 3 દિવસનું રહેશે.બુધવારે યોગી કેબિનેટની બેઠકમાં કુલ 24 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન રાજ્યમાં નવી સોલાર પોલિસી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.રાજ્યમાં નવી સોલાર પોલિસી લાગુ કરવામાં આવશે.આગામી 5 વર્ષમાં 22,000 મેગાવોટ વીજળીનું […]

કુખ્યાત અલીક અહેમદે સીએમ યોગીની પ્રશંસા કરી, યોગીને ઈમાનદાર અને બહાદુર ગણાવ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા કુખ્યાત અતીક અહેમદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યાં હતા. તેમજ તેમને ઈમાનદાર અને બહાદુર ગણાવ્યાં હતા. અતિક અહેમદનું નિવેદન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, તેમજ આ અંગે પોતાના મંતવ્ય વ્યક્ત કરી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રયાગરાજના ધારાસભ્ય રાજુ પાલ મર્ડર કેસમાં માફિયા અતીક અહેમદ વિરુદ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code