1. Home
  2. Tag "uttar pradesh"

સીએમ યોગીએ કહ્યું- ઉત્તર પ્રદેશ દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નવી ઓળખ બનીને ઉભરી આવ્યું છે

યુપી દેશમાં ઉડ્ડયન ક્ષેત્રની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહી આ વાત  દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય દેશમાં વિકસતા ઉડ્ડયન ક્ષેત્રની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વિસ્તરણ કરવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યામાં વધારો અને નાગરિક સુવિધાઓના […]

આજે ‘મન કી બાત’નો 103મો એપિસોડ,કાર્યક્રમને લઈને ઉત્તર પ્રદેશમાં બીજેપીએ કરી ખાસ તૈયારીઓ

આજે ‘મન કી બાત’નો 103મો એપિસોડ પીએમ નરેન્દ્ર મોદી કરશે સંબોધન કાર્યક્રમને લઈને ઉતરપ્રદેશમાં ખાસ તૈયારીઓ ભાજપ દ્વારા કરાઈ ખાસ તૈયારીઓ દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 30 જુલાઈએ ફરી એકવાર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરવાના છે. મન કી બાતનો આ 103મો એપિસોડ છે. કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 કલાકે થશે. મન […]

રાષ્ટ્રીય શિક્ષા નિતીની વર્ષગાઠના કાર્યક્રમને લઈને ઉત્તરપ્રદેશની શાળાઓમાં મોહરમની રજાઓ રદ , વિદ્યાર્થીઓ પીએમ મોદીનું લાઈવ ભાષણ સાંભળશે

લખનૌઃ- આજરોજ દેશભરમાં મુલ્સિમનો તહેવાર મોહરમની ઉજવણી કરવામાં આવી રહી છે આજરોજ આ પ્રસંગે દર્વર્ષે જાહેર રજાઓ શાળાઓમાં હોય છે જો કે ઉત્તરપ્રદેશની માધ્યમમિકથી  લઈને અનેક શાળાઓમાં મોહરમની રજાઓ રદ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નિતીની આજે 3જી વર્ષ ગાઠ ઉજવવામાં આવી રહી છે જેને લઈને રાજધાની દિલ્હી ખાતે એક ભવ્યકાર્યક્રમનું આયોજન […]

ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકો ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ,PM મોદીએ સંભાળી કમાન

લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ અને રોડમેપ અંગે ચર્ચા કરવા નવી દિલ્હીમાં 31 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના સાંસદો સાથે શ્રેણીબદ્ધ બેઠકો કરશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી 31 જુલાઈ અને 2 ઓગસ્ટે સાંજે 6.30 વાગ્યે ઉત્તર પ્રદેશના સાંસદો સાથે બેઠક કરશે. પીએમ મોદી 31 જુલાઈના રોજ પશ્ચિમ, બ્રજ […]

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સ્થિતિને લઈને યોગી સરકારે યોજી બેઠક – અધિકારીઓને દરેક સ્થિતિમાં એલર્ટ રહેવાના આપ્યા આદેશ

લખનૌઃ- દેશભરમાં વરસાદે માજા મૂકી છે,દેશની રાજઘાની દિલ્હીથી લઈને ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, પંજાબ હરિયાણા ,હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરાસદનો કહેર જોવા મળી રહ્યો છે.આ સહીત આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ આપ્યું છે તો ખાસ કરીને યુપીની જો વાત કરીએ તો યોગી સરકારે અધિરાકીઓને દરેક પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવાના […]

ઉત્તરપ્રદેશમાં બકરી ઈદને લઈને મસ્જિદ અને ઈદગાહ પાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, ડ્રોન મારફત રખાશે ચાંપતી નજર

લખનૌઃ- મુસ્લિમ બિરાદરોનો તહેવાર બકદી ઈદ દેશભરમાં ગુરુવારે મનાવાવમાં આવનાર છએ ત્યારે હવે ઈડને માત્ર 2 દિવસ બાકરી રહ્યા છએ જેને લઈને સમગ્ર ઉતત્રપ્રદેશના મુખ્ય શહેરોમાં સુરક્ષાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જેથી કરીને માહોલ કોી કરાબ ન કરી શકે. પ્રાપ્ત વિગત પ્રમાણે બકરી ઈદ પર પર 94 ઇદગાહ, 1210 મસ્જિદોની આસપાસ કડક સુરક્ષા […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત ગુડ્ડુ મુસ્લિમનો સાવકો પુત્ર બેગમાં બોમ્બ લઈને જતી વખતે પકડાયો

લખનૌઃ કુખ્યાત અતિક અહેમદનો સાગરિત ગુડ્ડુ મુસ્લિમના સાવકા પુત્રની પોલીસે ખુલદાબાદ પોલીસે ઘનશ્યામ નગર રેલવે કોલોની નજીકથી બોમ્બની સાથે ઝડપી લીધો હતો. ગુડ્ડુ મુસ્લિમનો સાવકો પુત્ર પણ પિતાની જેમ બોમ્બ બનાવતો હતો અને પોતાની સાથે બેગમાં લઈને જાહેરમાં ફરતો હોવાનું જાણવા મળે છે. ખુલદાબાદ પોલીસે તેને જેલમાં મોકલી આપ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર પાંચ લાખનું […]

હવે રાજસ્થાનના તર્જ પર ઉત્તરપ્રદેશના મહેલ અને કિલ્લાઓમાં પણ લગ્ન કરી શકશે, સરાકનો નિર્ણય

ઉત્તરપ્રદેશના મહેલ અને કિલ્લામાં કરી શકાશે લગ્ન રાજસ્થાનના મહેલની જેમ પૈસા ચૂકવીને તમે અહી લગ્ન કરી શકશો આજકાલ ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને સેલિબ્રિટીઓ રાજસ્થાનના મહેલોની પહલી પસંદ કરે છે અને અહીં ભવ્ય રીતે ધામધૂમથી લગ્નની દરેક સેરેમની રાખે છે,જો કે હવે ઉત્તરપ્રદેશના લોકો માટે પણ સારા સમાચાર સામે આવી રહ્યા છએ […]

ઉત્તરપ્રદેશમાં માસુમની હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા ફરમાવવા હત્યારાના પિતાની વિનંતી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પોતાના બીમાર પુત્રને સાજો કરવા માટે તાંત્રિકના જણાવ્યા અનુસાર માસુમ ભત્રીજાની બલી આપનાર હત્યારાને ફાંસીની સજા આપવા માટે આરોપીના પિતાએ વિનંતી કરી છે. તેમજ હત્યારાના પિતાએ ચિંતા વ્યક્ત કરી છે કે, જો તે જેલમાંથી મુક્ત થશે તો તે ફરીથી અન્ય પરિવારના દીકરાની હત્યા કરી શકે છે. ઉત્તરપ્રદેશના બહરાઈચમાં હત્યાના ચકચારી બનાવને ખળભળાટ મચી […]

પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું

 લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું હતું. તેમણે ટીબી-મુક્ત પંચાયત, ટૂંકી ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ (ટીપીટી), ટીબી માટે ફેમિલી-સેન્ટ્રીક કેર મોડલ અને ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023ના વિમોચન સહિતની વિવિધ પહેલો પણ શરૂ કરી હતી. વડાપ્રધાનએ પણ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ હાઈ કન્ટેઈનમેન્ટ લેબોરેટરીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code