1. Home
  2. Tag "uttar pradesh"

અનેક રાજ્યોમાં દૂધના ભાવ વધ્યા બાદ હવે ઉત્તરપ્રદેશમાં પણ દૂધ મોંધુ થયુંહ – પ્રતિ લીટરે રુપિયા 2 નો વધારો 

ઉત્તરપ્રદેશમાં વધ્યા  દૂધના ભાવ આ પહેલા દિલ્હીમાં પણ વધારો કરાયો હતો લખનૌઃ- દેશભરમાં એક તરફ દિવાળીનો પર્વ આવી રહ્યો છે તો બીજી તરફ જનતા પર મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે, અનેક ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધારાની સાથે અનેક સ્થાનિક દૂધ ઉત્પાદકોની કંપનીએ પણ દૂધના ભાવમાં  વધારો કર્યો  છે દિલ્હીમાં  દૂધના ભાવ વધાર્યા બાદ હવે […]

સપાના નેતા મુલાયમ સિંહના નિધનને લઈને ઉત્તરપ્રેદશમા 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર – આવતી કાલે થશે અંતિમ સંસ્કાર

મુલાયમસિંહ યાદવના નિધનને લઈને 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર આવતી કાલે સૈફઈ ખાતે કરાશે તેમના અંતિમ સંસ્કાર લખનૌઃ- ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક એવા જાણીતા નેતા મુવલાયમ સિંહ યાદવે આજરોજ સવારે અંતિમ શ્વાસ લીધા ચે તેનના નિધનને લઈને સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે રાજ્યમાં ત્રણ દિવસનો શોક પણ જાહેર કરવામાં આવ્યો […]

યુપીમાં ભારે વરસાદનો કહેર, અનેક જીલ્લાઓમાં અપાયું એલર્ટ – અનેક જગ્યાએ શાળાઓ બંધ

ઉત્તરપ્રદેશમાં વરસાદનો કહેર અનેક જીલ્લાઓમાં રેડ એલર્ટ જારી સ્કુલો પણ બંધ કરવામાં આવી વખનૌઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ભઆરે વરસાદ વરસદી રહ્યો છે એક તરફ ચોમાસાની વિદાય છે તો બીજી તરફ વરસદા બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અનેક રાજ્યોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે ત્યારે ઉત્તરપ્રદેશમાં વારસદાને લઈને 24 જીલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે આ […]

ઉત્તરપ્રદેશઃ મદરેસાઓના સર્વેની કામગીરી પૂર્ણ, રિપોર્ટ યોગી સરકારને સોંપાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિપક્ષના વિરોધ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ અનુસાર તંત્ર દ્વારા મદરેસાઓનો સર્વે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલા સર્વેનો રિપોર્ટ 10મી ઓક્ટોબરે જિલ્લા અધિકારીઓને તથા 25મી ઓક્ટોબરે યુપી સરકારને સોંપવામાં આવશે. સરકાર દ્વારા માંગવામાં આવેલા 11-પોઇન્ટના સર્વે રિપોર્ટમાં મદરેસાઓના શિક્ષણ અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમની વર્તમાન સ્થિતિ અને આવકની વિગતો શામેલ છે. જયારે બીજી […]

ઉત્તરપ્રદેશઃ ફૈઝાબાદ રેલવે જંકશનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરાયું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીના શાસન દરમિયાન ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીની જન્મભૂમિ ઉપર વિશાળ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. દરમિયાન  ફૈઝાબાદ રેલવે જંકશનનું નામ બદલીને હવે અયોધ્યા કેન્ટ કરવામાં આવ્યું છે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ […]

યોગી સરકાર રામ મંદિરની ચળવળ સાથે જોડાયેલા નેતાઓને આપશે  ખાસ સમ્માન- તેમના નામે બનાવશે અયોધ્યાના ચારરસ્તાઓ

રામમંદિરની ચળવળ સાથે જોડાયેલા મહાપુરુષોને અપાશે સમ્માન યોગી સરકાર તેમના નામે બનાવશે અયોધ્યાના ચોક લખનૌઃ- અયોધ્યાનું રામ મંદિર લાખો ભક્તોનું સ્વપ્ન છે, ત્યારે ઉત્તરપ્રદેશની સરકાર આ મંદિરના આંદોલન સાથે જોડાયેલા અનેક નેતાઓને ખઆસ રીતે સમ્માન આપશે,આ બાબતને લઈને વિતેલા દિવસને બુધવારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું કે હિન્દુ ધર્મને સમર્પિત સ્મારક અને રામ […]

યુપીમાં રાહત કાર્ય ઝડપી બનાવાના CMનો આદેશ,હવાઈ પરિક્ષણ કરીને પુરની સ્થિતિનો તાગ મેળવ્યો

ઉત્તરપ્રદેશમાં સર્જાયા પુરના દ્રશ્યો સીએમ યોગીએ કર્યું હવાઈ નિરીક્ષણ રાહત કાર્ય ઝડપી બનાવવાનો આપ્યો આદેશ લખનૌઃ- ભારે વપરસાદના કારણે ઉત્તરપ્રદેશમાં ઠેર ઠેર પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આદિત્યાનાથ યોગીએ સ્થિતિનો તાગ મેળવવા હવાઈ નિરીક્ષણ કર્યું છે આ સાથે જ બચાવ કાર્યને ઝડપી બનાવાના આદેશ પણ આપ્યા છે. રાજ્યમાં દજે હાલ પુરની સ્થિતિ સર્જાય […]

વધુ એક ઈ-વાહન આગની લપેટમાં – યુપીના બરેલીમાં ચાર્જિંગ કરતા વખતે ઈલેક્ટ્રિક બસમાં થયો વિસ્ફોટ

 બરેલીમાં ચાર્જિંગ કરતા વખતે ઈલેક્ટ્રિક બસમાં થયો વિસ્ફોટ એક વ્યક્તિનું મોત અને બે લોકો થયા ઘાયલ લખનૌઃ- છેલ્લા કેટલાક દિવસોથી ઈલેક્ટ્રિક વાહનોમાં બ્લાસ્ટ થવાની કે આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, થોડા સમય પહેલા ઈલેક્ટ્રીક ટૂ વ્હીલરમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે હવે ઉત્તરપ્રદેશના બરેલીમાં ઈલેક્ટ્રિક બસમાં બ્લોસ્ટ થવાની ઘટના સામે આવી છે. […]

ઉત્તરપ્રદેશઃ કાનપુરમાં બેંકની બેદરકારી સામે આવી, 42 લાખની રકડ કરમ પલડી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચોમાસાની સિઝનમાં સારો એવો વરસાદ વરસ્યો છે દરમિયાન કાનપુરમાં આવેલી એક બેંકમાં કર્મચારીઓની બેદરકારીથી એક-બે નહીં પરંતુ રૂ. 42 લાખની નોટો પલડી ગઈ હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આરબીઆઈ અને વિજિલેન્સ ટીમે તપાસ કરી છે. એટલું જ નહીં જવાબદાર મનાતા બેંકના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સામાન્ય લોકો પોતાની બચતને સુરક્ષિત રાખવા […]

ઉત્તરપ્રદેશ બાદ હવે ઉત્તરાખંડમાં પણ મદરેસાઓનો કરાશે સર્વે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ગેર માન્યતા પ્રાપ્ત મદરેસાનો સર્વે શરૂ થઈ ચુક્યો છે અને યોગી સરકારના આ નિર્ણયનો અનેક મુસ્લિમ સંસ્થાઓએ વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરાખંડમાં પણ મદરેસાઓના સર્વેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મદરેસાના સર્વેને જરૂરી ગણાવ્યો હતો. ઉત્તરાખંડમાં પણ આગામી દિવસોમાં મદરેસાના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code