1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશઃ પ્રયાગરાજમાં એક મકાનમાંથી દંપતિ અને 3 સંતાનોની લાશ મળી, રહસ્ય અકબંધ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની ઘરમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મહિલા અને 3 સંતાનોની ગળા કાપેલી હાલતમાં મૃતદેહ મળ્યાં હતા. જ્યારે ઘરના મોભીનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની […]

ગાઝિયાબાદની ગૌશાળામાં લાગેલી આગની ઘટનામાં 38 ગાયોના થયા મોત

ગાઝિયાબાદની ગૌશાળામાં આગ લાગવાની ઘટના  38 ગાયોનો થયા મોતના સમાચાર રવિરા-સોમવારની મધ્યરાત્રીએ બની હતી ઘટના ગાઝિયાબાદઃ દેશના રાજ્ય ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક કચરાના ઢગલા સ્થળે આગ ફાટી નીકળી હતી,આ આગની ઘટના ગૌ શાળા પાસે બની હતી, આગ જ્યા લાગી હતી ત્યા ગૌશાળામાં ઘણી ગાયોને રાખવામાં આવી હતી.આગમાં 38 ગાયો બળી જવાથી મોતને ઘાટ ઉતરી […]

આસારામની મુશ્કેલી વધીઃ ઉત્તરપ્રદેશના આશ્રમમાં એક કારમાંથી બાળકીની લાશ મળી

લખનૌઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉત્તરપ્રદેશમાં આસારામ આશ્રમમાંથી એક બાળકીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ચારેક દિવસ પહેલા ગુમ થયેલી બાળકીની લાશ આશ્રમમાં પડેલી કારમાંથી મળી આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને સુરત સહિત દેશના અનેક રાજ્યોમાં આશ્રમ ધરાવતા આસરામ અને તેમનો પુત્ર નારાયણ સાંઈ બળાત્કાર […]

ઉત્તરપ્રદેશઃ શોટ સરકીટથી આગ લાગતા 40 વીઘા જમીનમાં ઘઉંનો પાક બળીને રાખ

લખનૌઃ ઉત્તર પ્રદેશના સિકંદરપુર ગામના બારોઝી અને સિવાનમાં ઈલેક્ટ્રીક વાયરમાં શોર્ટ સર્કિટના કારણે ઉભેલા ઘઉંના પાકમાં આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે જ વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લગભગ 40 વીઘામાં ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. આજુબાજુના ગ્રામજનો અને ખેડૂતોએ ફાયરની ટીમ સાથે લગભગ બે કલાકની જહેમત બાદ કોઈક રીતે આગને […]

ઉત્તરપ્રદેશઃ બોર્ડની પરીક્ષાનું પેપર લીક કેસમાં 10 આરોપીઓની ધરપકડ

લખનૌઃ યુપી બોર્ડની ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં અંગ્રેજીનું પેપર લીક થવાના મામલામાં STFની કાર્યવાહી ચાલી રહી છે. પેપર લીક કેસમાં પોલીસે ભીમપુરા કોલેજના પ્રિન્સિપાલ આનંદ ચૌહાણ ઉર્ફે મુલાયમ સહિત 10 લોકોની ધરપકડ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મુલાયમ પર ટેમ્પર પ્રૂફ પેકિંગ ખોલીને પેપર બહાર કાઢવાનો આરોપ છે. બીજી તરફ ભીમપુરા કોલેજના પ્રિન્સિપાલ આનંદ […]

ઉત્તરપ્રદેશમાં ઘો.12ની પરિક્ષામાં અંગ્રેજીનું પેપર લીક- 24 જીલ્લામાં આજે બપોરે લેવાનારી પરિક્ષા રદ કરાઈ

યુપીમાં ઘોરણ 12માંનું અગ્રેજીનું પેપર લીક 24 જીલ્લામાં બપોરે 2 વાગ્યે લેવાનારી એક્ઝામ રદ કરવામાં આવી લખનૌઃ- સોમવારથી સમગ્ર દેશભરના રાજ્યોમાં બોર્ડની પરિક્ષાઓનો આરંભ થયો છે, ત્યારે આજે ઉત્તરપ્રદેશમાં ઘોરણ 12ની પરિક્ષાનું અંર્ગેજીનું પેપેર બપોરે 2 વાગ્યે લેવાનાર હતું જો કે પરિક્ષા પહેલા જ પેપર ફૂટી જવાની માહિતી પ્રાપ્ત થી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે […]

ઉત્તરપ્રદેશમાં બુલડોઝરની બોલબાલા, હવે લગ્નપ્રસંગ્રમાં નવદંપતિને રમકડાના બુલડોઝર ગીફ્ટમાં મળ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર ફરીથી પરત ફર્યા બાદ ચારેય તરફ બુલડોઝરની ચર્ચાઓ વેગ પડક્યો છે. ચુંટણી બાદ ગેરકાયદે સંપતિ પર બુલડોઝર ચડાવાય છે. જેથી ઉત્તરપ્રદેશની જનતામાં બુલડોઝર ચર્ચાનો વિષય બની ગયું છે એટલું જ નહીં હવે લોકો ગીફ્ટમાં પણ રમકડાનું બુલ્ડોર આપે છે. લગ્ન પ્રસંગ્રમાં હવે લોકો નવદંપતિને આવા બાબા કુ બુલડોઝર ગીફ્ટ આપે છે. […]

ઉત્તરપ્રદેશમાં BJPની જીતની ખુશીમાં મીઠાઈ વહેંચનાર મુસ્લિમ યુવાનની પડોશીઓએ કરી હત્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો અને ફરીથી મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથએ શપથ ગ્રહણ કર્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતની ખુશીમાં બાબર આલમ નામના યુવાને મીઠાઈ વહેંચી હતી. તેમજ જય શ્રી રામના નારા પણ લગાવ્યાં હતા. જેથી નારાજ પડોશીઓએ તેને માર મારીને તેની હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. […]

ઉત્તરપ્રદેશની મદરેસાઓમાં હવે પ્રાર્થનાની સાથે રાષ્ટ્રગીત ફરજિયાત કરાયું

ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ પરિષદની બેઠક યોજાઈ પરિષદની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો લખનૌઃ ઉત્તર પ્રદેશના મદરેસામાં હવે રાષ્ટ્રગીત ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ સત્રથી તમામ ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ મદરેસામાં વર્ગો શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓએ અન્ય પ્રાર્થનાઓ સાથે રાષ્ટ્રગીત ગાવાનું રહેશે. ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ પરિષદે બેઠકમાં આ નિર્ણય લીધો હતો. મદરેસા બોર્ડના પ્રમુખ ઈફ્તિખાર […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર 2.0ની શપથવિધી, 70 નેતાઓના RT-PCR ટેસ્ટ કરાયાં

લખનૌ. યોગી આદિત્યનાથ આજે ઇકાના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથ સમારોહ સાંજે 4 કલાકે યોજાશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓ હાજર રહેશે. યોગી આદિત્યનાથે પોતે મુલાયમ સિંહ, અખિલેશ યાદવ અને માયાવતીને સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. સીએમ યોગી આદિત્યનાથની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code