1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશઃ  લાંબા સમય બાદ આજથી પ્રાથમિક શાળાઓ શરુ કરવામાં આવી, સીએમ યોગીએ આપ્યો ખાસ સંદેશ

યુપીમાં આજથી પ્રાથમિક શાળાઓ શરુ કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન લખનૌઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીને કારણે  અનેક શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી અને ઓનલાઈન અભ્યાસ ચાલુ કરાયો હતો,ત્યારે ઉત્તરપ્રદેશમાં છેલ્લા સાત મહિનાથી બંધ રહેલી પ્રાથમિક શાળાઓ આજરોજ બુધવારે ખોલવામાં આવી હતી. આજરોજ વહેલી સવારે રાજ્યની શાળાઓમાં બાળકો હર્ષોલ્લાસ સાથે આવી પહોંચ્યા […]

20 વર્ષની યુવતીનો ફોટો જોઈને લગ્ન માટે તૈયાર થયેલા યુવાનના લગ્નના મંડપમાં કન્યાને જોઈ ઉડ્યાં હોંશ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં એક યુવાનને લગ્ન માટે 20 વર્ષની યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. જેથી યુવાન લગ્ન માટે તૈયાર થયા બાદ લગ્નના મંડપમાં બે બાળકોની 45 વર્ષની આધેડને બેસાડવામાં આવતા યુવાનનો હોંશ ઉડી ગયા હતા. તેમજ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ બનાવ ઉત્તરપ્રદેશના ઉટાવામાં બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં શત્રુધ્નસિંહ નામના યુવાનને બે […]

ઉત્તરપ્રદેશમાં CM યોગીના શાસનમાં વધુ એક શહેરનું નામ બદવાશે, મિયાંગંજનું નામ માયાગંજ કરાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં કેટલાક શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન ઉન્નાવ જિલ્લાના મિયાંગંજ ગ્રામ પંચાયતનું નામ બદલવા માટેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મિયાંગંજનું નામ બદલીને માયાગંજ કરવાની માંગણી કરાઈ છે. તાજેતરમાં જ અલીગઢ અને મૈનપુરીના નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કરીને સરકારને મોકલી આપવામાં આવ્યો હતો. હવે વધુ એક ગ્રામ પંચાયતનું નામ બદલવાનો […]

ઉત્તરપ્રદેશ ધર્માંતરણ કેસમાં ગુજરાત કનેકશનઃ વડોદરાના એક ટ્રસ્ટમાં વિદેશથી આવ્યા હતા કરોડો રૂપિયા

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં મુખબધિર યુવાનોના ધર્મપરિવર્તન પ્રકરણની તપાસમાં ગુજરાત કનેકશન સામે આવ્યું છે. ધર્મપરિવર્તન કેસમાં આરોપી મૌલાના ગૌત્તમ ત્રણેક વખત વડોદરા આવ્યો હતો અને સલાઉદ્દીન શેખને મળ્યાં હતા. ત્યાર બાદ તેના ટ્રસ્ટ આફમીમાં કરોડો રૂપિયા આવ્યાં હતા. જે પૈકી મોટાભાગની રકમ ધર્માંતરણ માટે મોકલી હતી. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં મસ્જિદો તૈયાર કરવા, દિલ્હીમાં સીએએના વિરોધ […]

કોરોનાની ત્રીજી લહેરને લઈને સારા સમાચારઃ યુપી અને બિહાર જેવા રાજ્યો કોરોનામાંથી મૂક્ત થવાની દિશામાંઃ અભ્યાસમાં કરાયો દાવો

યુપી-બિહાર જેવા રાજ્યો કોરોના મૂક્ત થવાની દિશામાં એક આભ્યાસમાં કરાયો દાવો દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ચર્ચાએ વેગ પકડ્યો હતો ત્યારે હવે એક અભ્યાસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યો કોરોનામાંથી મૂક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યા છએ, જેથી કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ ઘટતી જોવા મળી રહી થે એમ કહીએ […]

ઉત્તરપ્રદેશમાં પુનઃજન્મની ઘટના આવી સામેઃ 8 વર્ષના બાળકની વાતો સાંભળી પરિવારજનો ચોંકી ઉઠ્યાં !

દિલ્હીઃ સામાન્ય રીતે આપણે પુનઃજન્મ દિવસે ફિલ્મો અને ટીવીમાં જોયું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં પુનઃજન્મની ઘટના પ્રકાશમાં આવી છે. આઠ વર્ષના બાળકે તેના પુનઃજન્મની વાત કરતા તેના માતા-પિતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ બાળકના મોઢેથી ગયા જન્મ અંગેની માહિતી તેના પૂર્વ જન્મના માતા-પિતાને કહેતા તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મૈનપુરી જિલ્લાના નગલા […]

માતા-પિતા માટે ચેતવણી સમાન ઘટનાઃ ઘાબા પર રમતી વખતે હાઈવોલ્ટેડ વિજળીના તારની ઝપેટમાં આવ્યા ત્રણ બાળકો, જેમાં બેના મોત

દેરક માતા પિતાએ આ ઘટના જોઈને શીખવું  જોઈએ  ઘાબા પર રમવા ગયેલા બાળકો વિજળીની તારના ઝપેટમાં આવ્યા બે બાળકોના કરુણ મોત નિપજ્યા લખનૌઃ-   ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લામાં મંગળવાર એક દર્દનાક ઘટના બની હતી, જેને જોઈને દરેક માતા પિતાએ શીખવું જોઈએ કે પોતાના બાળકોનું હેંમશા ધ્યાન રાખે. વાત જાણે એમ છે કેજૌનપુર જીલ્લાના એક જ પરિવારના […]

બાઈકના EMIથી બચવા યુવાને આચર્યું આવુ કૃત્યઃ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં

આરોપીએ બાઈક ચોરીની નોંધાવી હતી ફરિયાદ બાઈકના સ્પેરપાર્ટસ અલગ કરીને ઘરના આંગણામાં દાટ્યાં હતા પોલીસની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો દિલ્હીઃ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં એક ભેજાબાજે ફાઈનાન્સ ઉપર બાઈક લીધા બાદ તેના હપ્તા ના ભરવા પડે અને ક્લેમ પાસ કરાવવા માટે બાઈક ચોરીનું તરક્ટ રચ્યું હતું. જો કે, પોલીસની તપાસમાં હકીકત સામે આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી […]

યુપીના મહોબામાં પીએમ મોદી આજે ‘ઉજ્જવલા યોજના 2.0’ નો વર્ચ્યૂઅલ રીતે આરંભ કરશે, આ પ્રસંગે પેટ્રોલિયમ મંત્રી સાથે સીએમ યોગી હાજર રહેશે

પીએમ મોદી આજે ઉજ્જવલા યોજના  2.0 નો કરશે આરંભ યુપીના મહોબામાં સીમ યોગી સહીત પ્રેટોલિયમ મંત્રીની હશે હાજરી   લખનૌઃ આજરોજ 10 ઓગસ્ટના દિવસે પીએમ મોદી ઉત્તર પ્રદેશની વીરભુમિ ગણાતા મહોબામાં ગરીબી રેખા નીચે જીવતા ગરીબ પરિવારો માટે ઉજ્જવલા 2.0 નું વર્ચ્યુઅલ રીતે શુભઆરંભ કરશે.આ સાથે જ પ્રધાનમંત્રી મોદી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ […]

યુપીના ઈતિહાસમાં પહેલી વખત ગુનેગારોમાં ડર જોવા મળે છેઃ PM મોદીએ સીએમ યોગીના કર્યા વખાણ

પીએમ મોદીએ યુપીના કાયદા અંગે સીએમ યોગીની કરી સરાહના કહ્યું ઈતિહાસમાં પહેલી વખત ગુનેગારો ડરી રહ્યા છે   લખનૌઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારના રોજ ઉત્તર પ્રદેશની પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓને સંબોધી રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ રાજ્યની યોગી સરકારની ખૂબ પ્રશંસા કરી હતી. યોગી સરકારના કાયદાઓને લઈને યુપીમાં જે પરિવર્તન આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code