1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશઃ પ્રિયંકા ગાંધીએ પાર્ટીને ગ્રાઉન્ડ લેવલ ઉપર વધારે મજબુત કરવાની રણનીતિ તૈયાર કરી

સામાન્ય પ્રવાસીઓની જેમ ટ્રેનમાં કરી મુસાફરી અન્ય મુસાફરો સાથે કરી વાચચીત રેલવે સ્ટેશન ઉપર કુલીઓ સાથે કર્યો સંવાદ લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરીને રણનીતિ ઘડવામાં આવી છે. કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નોની સાથે નાના અને મધ્યમવર્ગની સમસ્યાઓને લઈને ચાલી રહી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીની […]

ઉત્તરપ્રદેશમાં એસટીએફને મળી મોટી સફળતા- મુખ્તાર અંસારીના શૂટર અલીશેર અને કામરાન એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

યુપી એસટીએફને મોટી સફળતા મળી મુખ્તાર અલીશેર અને કામરાન મુઠભેદ દરમિયાન ઢેર આ બન્ને પાસેથી પિસ્તોલ અને કારતુસ ઝપ્ત    લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં વિતેલી રાતે એટલે કે બુધવારની રાત્રે લખનૌના ફૈઝુલ્લાગંજમાં બંધા રોડ પર મુખ્તાર અંસારીના શૂટર અલીશેર ઉર્ફે ડૉક્ટર અને તેના સાથી કામરાન ઉર્ફે બન્નુને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. અલીશેરે 22 સપ્ટેમ્બરે ઝારખંડમાં બીજેપી અનુસૂચિત […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ પ્રજાને રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રીમાં આપવાનો કોંગ્રેસનો વાયદો

લખનૌ : અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યાં છે. દરમિયાન પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં રૂ. 10 લાખ સુધીની સારવાર મુફ્તમાં કરાવવાની જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, કોરોના કાળમાં અને અત્યારે ઉત્તરપ્રદેશમાં ફેલાયેલા રોગચાળા વચ્ચે સરકારના આરોગ્ય વિભાગની કામગીરી તમામે જોઈએ છે. સસ્તા અને સારી સારવાર […]

ઉત્તરપ્રદેશનું ફૈઝાબાદ રેલવે જંકશન હવે અયોધ્યા કેંટ તરીકે ઓળખાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના શાસનમાં અનેક શહેરો અને વિસ્તારના નામ બદલામાં આવ્યાં હતા. હવે ફૈઝાબાદ રેલવે જંકશનનું નામ બદલવામાં આવ્યું છે. રેલવે જંકશનનું નામ બદલીને હવે અયોધ્યા કેંટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જેથી ફૈઝાબાદ રેલવે જંકશન હવે અયોધ્યા કેંટ તરીકે ઓળખવામાં આવશે. ફૈઝાબાદના સાંસદ લલ્લુ સિંહએ ડીઆરએમ સંજય ત્રિપાઠીને કહ્યું હતું કે, રેલવે […]

પીએમ મોદી 25 ઓક્ટબરે યુપીમાં સાત મેડિકલ કોલેજોનું કરશે લોકાર્પણ-  દરેક જીલ્લામાં કોલેજ સ્થાપિત કરવાનો સંકલ્પ

પીએમ મોદી યુપીની 7 નવનિર્માણ મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે  દરેક જીલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપિત કરવાનોરાજ્યસરકારનો સંકલ્પ લખનૌઃ- પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદી 25 ઓક્ટોબરને સોમવારના રોજ ઉત્તરપ્રદેશના સાત જીલ્લાઓમાં નવ નિર્માણ પામેલી મેડિકલ કોલેજનું લોકાર્પણ કરનાર છે. પ્રદેશના તબીબી આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહ એ જણાવ્યું હતું કે 16 જિલ્લાઓમાં પીપી મોડલ ખાનગી સંસ્થાને ઈ ટેન્ડરિંગની માધ્યમથી […]

પીએમ મોદી આજે  બૌદ્ધ તીર્થ સ્થળ એવા યુપીના કુશીનગર એરપોર્ટનું કરશે ઉદ્ધાટન -બૌદ્ધ યાત્રાને મળશે પ્રોત્સાહન

પીએમ મોદી આજે કુશીનગર એરપોર્ટનું ઉદ્ધાટન કરશે બૌદ્ધ ધર્મની યાત્રાને પ્રોત્સાહન મળશે   દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ બુધવારની સવારે કુશીનગર ખાતે 269 કરોડના ખર્ચે 589 એકરમાં તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટ પર ઉતરનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાન શ્રીલંકા સરકારનું હશે, આ સાથે ઉચ્ચ સ્તરીય સરકારી પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશે. પ્રધાનમંત્રી […]

ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગીએ તોફાનીઓને આપી આકરી ચેતવણી, વિપક્ષ ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યું હતું કે, છેલ્લા સાડા ચાર વર્ષથી એક પણ કોમી તોફાન થયા નથી. પહેલા રાજ્યની ઓળખ તોફાનોથી થતી હતી કારણ કે તોફાનીઓને સરકારનો ડર ન હતો. તોફાનોની રાજ્યની જનતા પીડિત હતી અને ખોટો કેસ દાખલ થતા હતા. જે મૂર્તિ બનાવતા હતા તેમની મૂર્તિ વેચાતી ન હતી. જે દિવા બનતા હતા […]

પાંચ રાજ્યોમાં વિધાનસભામાં ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સર્વે અનુસાર ફરીથી BJPની જીતનો દાવો

દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. વર્ષ 2022માં ગોવા, મણિપુર, ઉત્તરપર્દેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ અને પંજાબ વિધાનસભાની ચૂંટણી ઉપર ભાજપ સહિત તમામ રાજકીયપક્ષોની નજર મંડાયેલી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓને ચૂંટણી અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેમજ ગઠબંધનને લઈને ચર્ચાઓ ઉત્તરપ્રદેશમાં તેજ બની છે. […]

ઉત્તરપ્રદેશમાં વિજળીની અછતઃ 8 પાવર પ્લાન્ટ હાલના સમયમાં કોલસાની અછતને કારણે બંધ

લખનૌઃ કોલસાની અછતને પગલે ઉત્તરપ્રદેશમાં ચાલતા વિજળી સંકટ આગામી દિવસોમાં વિકટ સ્વરૂપ ધારણ કરે તેવી શકયતા છે. પાવર કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યા અનુસાર 15મી ઓક્ટોબર પહેલા કોલસાની સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો સુધાર જોવા નથી મળતો. ઉમસ અને વીજળીની માંગણી વધવાની જગ્યાએ પ્રદેશના ગ્રામીણ વિસ્તારથી લઈને શહેરી વિસ્તારમાં ભયંકર વિજળી સંકટ જોવા મળુ રહ્યું છે. શહેરી વપરાશકારોને […]

લખીમપુર ખીરીમાં 8 લોકોના મોત,અત્યારે કલમ 144 લાગુ અને ઈન્ટરનેટ સેવા બંધ

લખીમપુરમાં 8 લોકોના મોત ઈન્ટરનેટ સેવા બંધ કલમ 144 લાગુ લખનઉ : ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ખેડૂતોનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. નેતાઓના વિરોધ દરમિયાન લખીમપુર ખેરીમાં ખેડૂતોનો જોરદાર વિરોધ જોવા મળ્યો. વાત એવી છે કે,થોડા સમય પહેલા કારની ટક્કરથી કેટલાક ખેડૂતો ઘાયલ થયા હતા, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ સાંસદ પુત્ર અને અન્ય કારને આગ લગાવી દીધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code