યૂપી સરકારનો પર્યાવરણ પ્રદુષણને રોકવા મહત્વનો નિર્ણય – પોલિથીન બેગ પર સંપૂર્ણ પણે મૂકશે પ્રતિબંધ
પોલિથીન બેગ પર પ્રતિબંધ મૂખે યૂપી સરકાર પર્યાવરણ પર વિપરીત અસર અટકાવવા લેવાયો નિર્ણય લખનૌ – વન અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણે કહ્યું હતું કે પર્યાવરણ પરના વિપરીત પ્રભાવોને અટકાવવા માટે સરકાર ઉત્તરપ્રદેશમાં પોલિથીન બેગના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકશે. એસેમ્બલીમાં સપાના ધારાસભ્ય સંજય ગર્ગે પોલિથીન બેગની પર્યાવરણીય અસર પર અનેક સવાલ ઉઠાવ્યા […]


