1. Home
  2. Tag "uttar pradesh"

યૂપી સરકારનો પર્યાવરણ પ્રદુષણને રોકવા મહત્વનો નિર્ણય – પોલિથીન બેગ પર સંપૂર્ણ પણે મૂકશે પ્રતિબંધ

પોલિથીન બેગ પર પ્રતિબંધ મૂખે યૂપી સરકાર પર્યાવરણ પર વિપરીત અસર અટકાવવા લેવાયો નિર્ણય લખનૌ – વન અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણે કહ્યું હતું કે પર્યાવરણ પરના વિપરીત પ્રભાવોને અટકાવવા માટે સરકાર ઉત્તરપ્રદેશમાં પોલિથીન બેગના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકશે. એસેમ્બલીમાં સપાના ધારાસભ્ય સંજય ગર્ગે પોલિથીન બેગની પર્યાવરણીય અસર પર અનેક સવાલ ઉઠાવ્યા […]

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન મામલે ગુજરાત અને ઉત્તરપ્રદેશ મોખરે 

ગુજરાત અને યૂપી રસીકરણના મામલે મોખરે અત્યાર સુધી 70 લાખ લોકોને વેક્સિન અપાઈ દિલ્હીઃ-વિતેલા વર્ષ દરમિયાન દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાયો હતો ત્યાર બાદ દેશમાં વેક્સિનને લઈને કાર્ય ઝડપી બન્યું અને હવે વિકેલી 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં વેક્સિન આપવાનું અભિયાન ચાલી રહ્યું છે,આ મામલે ભારત વિશ્વ સ્તરે મોખરે રહ્યું છે, કોરોનાને માત આપવાની વાત હોય […]

ઉત્તરપ્રદેશમાં 1 હજાર કિમી સુધી હાઈ એલર્ટ જારી – ગંગા નદીના કિનારે સુરક્ષામાં વધારો

ઉત્તરાખંડમાં કેટલાક જીલ્લાોમાં ેલર્ટ ગ્લેશિયરના પ્રવાહને લઈને મંત્રી યોગી આદિત્યનાથે સુરક્ષા વધારી દિલ્હીઃ-ઉત્તરાખંડના ચમોલી જીલ્લામં ગ્લેશ્યર તચૂટવાની ઘટનાને લઈને ઋષિગંગા નદીમાં પ્રવાહ આવ્યા બાદ રેણી ગામથી 1 હજાર કિલોમીટર દૂર અલ્હાબાદ સુધી જ્યા જ્યા ગંગા નદિના કિનારા છે ત્યા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ગંગા નદિના કિનારે વસતા કેટલાક સ્થળો સુરક્ષાની દ્રષ્ટિએ સંપૂર્ણે પણે […]

ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 10ના મોત

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં 10 વ્યક્તિઓના મોતની આશંકા છે. પોલીસે મૃતકોની ઓળખ મેળવવાની કવાયત આરંભી છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં માર્ગ અકસ્માતની ઘટનામાં 10 વ્યક્તિઓના મોતની આશંકા છે. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે […]

પાકિસ્તાન માટે જાસુસી કરતા પૂર્વ ભારતીય સૈનિક સહિત બેની કરાઈ ધરપકડ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈને મોકલાવતા પૂર્વ સૈનિક સૌરભ શર્માની ધરપકડ કરી હતી. હાપુડના સૌરભ શર્માને પૂછપરછ માટે લખનૌ સ્થિત એટીએસની ઓફિસ બોલાવવામાં આવ્યાં હતા. જ્યાં તેમણે ગુનાની કબુલાત કરતા ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક આરોપી અનસ ગિતૈલીની ગુજરાતના ગોધરાથી ધરપકડ કરવામાં આવી હતી. જેને ટ્રાન્ઝિટ […]

સમાજમાંથી બદીઓ દૂર કરવા માટે લવજેહાદ જેવા કાયદાની જરૂરઃ આનંદીબેન પટેલ

અમદાવાદઃ આપણા સમાજ, પરિવાર અને ખાનગી સ્તર પર પણ અનેક બદીઓ છે. જ્યારે આ બદીઓ બહાર આવવા લાગે છે. તો લવ જેહાદ જેવા કડક કાયદાની જરુર અનુભવાય છે. તેમજ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું. લવજેહાદના કાયદા પહેલા એક સર્વે કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવુયું હતું. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પોતાના કાર્યકાળના દોઢ વર્ષ […]

ઉત્તર પ્રદેશ બાદ હવે આ રાજ્યએ  પણ લવ જિહાદનો કાયદો અમલમાં મૂક્યો

લવ જિહાદનો કાયદો હિમાચલ પ્રદેશમાં અમલી બન્યો ઉત્તર પ્રદેશએ સૌ પ્રથમ આ કાયદો અમલી બનાવ્યો  દિલ્હીઃ- સમગ્ર દેશના કેટલાક રાજ્યો લવ જિહાદના કાયદાને અમલી બનાવવી રહ્યા છે, સૌ પ્રથમ ઉત્તર પ્રદેશની સરકારે લવ જિહાદ વિરોધી કાયદો અમલી બનાવ્યો હતો, ત્યારે હવે હિમાચલ પ્રદેશની સરકારે પણ લવ જિહાદનો કાયદા મામલે ઉત્તર પ્રદેશની રાહે ચાલી છે, અને […]

આ રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોએ ફરજિયાત 10 વર્ષ કરવી પડશે જોબ –  નહી તો થશે 1 કોરડનો દંડ

ઉત્તર પ્રદેશ સરકારનું સખ્ત વલણ ડોક્ટરોએ કરવી પડશે 10 વર્ષની નોકરી જો આમ ન કરે તો 1 કરોડનો થશે દંડ ઉત્તર પ્રદેશની સરકાર દિવસને દિવસે કાયદાઓની બાબતમાં સખ્ત વલણ અપનાવી રહી છે, યુપીમાં હવે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોના અભાવને દુર કરવા માટે સખ્ત પગલા ભરવાની કવાયત હાથ ધરી છે. ઉત્તર પ્રદેશની સરકારે લીધેલા નિર્ણય મુજબ  પોસ્ટ […]

 યોગી સરકારે કહ્યું – આવનારા 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને યૂપીમાં ‘ફિલ્મ સિટી’નું નિર્માણ થશે

50 વર્ષની જરુરીયાતને ધ્યાનમાં રાખીને બનશે આ ફિલ્મ સિટી યોગી સરકારે આજે બોલિવૂડની હસ્તીઓ સાથે બેઠક યોજી આ બેઠકમાં પરેશ રાવલ અને અનુપમ ખૈર સહિતના કલાકારો હાજર રહ્યા છેલ્લા ઘણા સમયથી યોગી સરકાર દ્વારા ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી બનાવવાની વાત ચાલી રહી છે ત્યારે આજ રોજ આ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, […]

‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ રેન્કિંગમાં પ્રથમ નંબરે આંઘ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશનો સમાવેશ બીજા સ્થાન પર

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કિંગ આંઘ્રપ્રદેશનો પ્રથમ નંબર ઉત્તર પ્રદેશ બીજા સ્થાન પર કેન્દ્રીય નાણા મંત્રી સીતારમણે અને વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ એ શનિવારના રોજ રાજ્ય વેપાર રિફોર્મ પ્લાન વર્ષ 2019 રેન્કિંગ અટલે કે ઈઝ ઓફ ડૂઈંગમાં અનેક રોજ્યોના રેન્ક જારી કર્યા હતા, દશેમાં કારોબારની સ્થિતિને વધુ શ્રેષ્ઠ બનાવાની દિશામાં બિઝનેસ સુધારાના કાર્યોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code