1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠનને વધારે મજબુત બનાવશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ ઉત્તરપ્રદેશમાં સત્તા જાળવી સગંઠનને વધારે મજબુત બનાવવા ઉપર ધ્યાન આવી રહ્યું છે. તેમજ યોગી સરકારના કેબિનેટના વિસ્તરણની પણ શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કેબિનેટમાં તમામ સમાજના નેતાઓને યોગ્ય સ્થાન આપવામાં આવશે. જેથી […]

ઉત્તરપ્રદેશના સીએમની જાહેરાત, કોરોનામાં જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારને મળશે આર્થિક સહાય

સીએમ યોગી આદીત્યનાથની પત્રકારો માટે જાહેરાત કોરોનાથી જીવ ગુમાવનાર પત્રકારના પરિવારને મળશે રૂ. 10 લાખ પત્રકારોની મદદએ આવી યોગી સરકાર લખનઉ:યુપીમાં કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સીએમ યોગીએ આ અંગે જાહેરાત કરી છે. સીએમએ પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાની જાહેરાત હિન્દી પત્રકારિતા દિવસ પર કરી છે. […]

બુદ્ધ પૂર્ણિમાઃ- કાસગંજ જીલ્લામાં ગંગા સ્નાન પર રોક, અનેક ઘાટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

આજે બુદ્ધ પૂર્ણિમાંઃ- ગંગા સ્નાન પર રોક દરેક ઘાટ પર પોસિલ બંદોબસ્ત ગોઠવાયો કોરોનાના સંક્રમણને અટકાવવા પોલીસ સખ્ત લખનૌઃ- બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને કાસગંજ જિલ્લા વહીવટીતંત્ર અને બંદાયૂના વહીવટીતંત્રે ગંગા સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગંગા સ્નાનથી સંક્રમણ લાગવાની  અને વધવાની સંભાવના છે. જે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસને પણ એલર્ટ […]

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી વિજય કશ્યપનું કોરોનામાં નિધનઃ- પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીનો કોરોનાએ લીધો જીવ વિજય કશ્યપનું કોરોનાના કારણે નિધન દેશના વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો લખનૌઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે તબાહી સર્જી છે, અનેક લોકોના કોરોનામાં મૃ્ત્યુ થયા છે, ત્યારે હવે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ઘારાસભઅય એવા વિજય કશ્યપનું મંગળવારના રોજ કોરોનાના કારણે ગુડગાવની એક હોસ્પિટલમાં […]

દહેજ લાલચુઓને UPના યુવાને આપી અનોખી શિખ, લગ્નમાં કન્યાના પરિવાર પાસેથી લીધી રામાયણની એક પ્રત

દિલ્હીઃ ભારતમાં દહેજની માંગણી કરવુ અને આપવુ બંને ગુનો માનવામાં આવે છે. જો કે, દેશમાં અનેક સમાજમાં દહેજ પ્રથા ચાલતી હોવાનું અગાઉ અવાર-નવાર સામે આવ્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં એક અનોખા લગ્ન યોજાયાં હતા. જેમાં વરરાજા અને તેના પરિવારજનોએ દહેજમાં રોકડ, દાગીના અને વાહન સહિતની સુખ સુવિધાઓની માંગણી કરવાને બદલે દહેજ પ્રથાને નાબુદ કરવા માટે રામાયણની […]

યૂપીમાં કોરોના સંકટઃ- સીએમ યોગી આદિત્યનાથે કોરોનાના વિનાશ માટે રુદ્ધાભિષેક કર્યો

કોરોનાના વિનાશ માટે યોગીની ઈશ્વરને પ્રાર્થના યૂપીના સીએમ યોગીએ એક કલાક રુદ્ધાભિષેક કર્યો લખનૌઃ-સમગ્ર દેશમાં હાલ કોરોનાનું સંટક જોવા મળે છે, ત્યારે અનેક લોકો ઈશ્વરને કોરોનાના વિનાશ માટેની પ્રાર્થના કરી રહ્યા છે, દવાની સાથે સાથે દુઆોનો શીલસીલો પણ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ ઉત્તરપ્રદેશના સીએમ યોગી બે દિવસના ગોરખપુરના પ્રવાસ પર છે. જ્યા […]

યુપીમાં યોગી સરકારે કોરોના કર્ફ્યુંમાં કર્યો વધારો ,17 મે સુધી પ્રતિબંધો અમલમાં રહેશે

કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના પ્રયાસ યોગી સરકારે કોરોના કર્ફ્યુંમાં કર્યો વધારો 17 મેં સુધી પ્રતિબંધો રહેશે અમલમાં લખનઉ :યુપીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.અને દિનપ્રતિદિન અસંખ્ય કેસો સામે આવતા હતા.જેને લઈને યોગી સરકારે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો.જયારે આવતીકાલે આ લોકડાઉન પૂર્ણ થવાને આરે છે.ત્યારે તેના એક દિવસ પહેલા જ લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. આ […]

યુપીમાં આવતીકાલથી કોરોના ટેસ્ટીંગ મોટા પાયે થશે શરૂ, સીએમ યોગીએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના

યુપીમાં કાલથી મોટા પાયે થશે કોરોના ટેસ્ટીંગ સીએમએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના કોરોનાના કેસો અટકાવવા હાથ ધરાયા પ્રયાસ   ઉતરપ્રદેશ : દેશભરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે ઉતરપ્રદેશમાં વધતા કોરોના વાયરસના કેસો પર લગામ લગાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કોવિડ 19 માટે બનાવેલી ટીમ -9 સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ […]

કોરોના વાયરસની સાથે વધી માસ્કની માંગ, શ્રી રામ પ્રિન્ટેડ માસ્કની સૌથી વધુ માંગ

કોરોના વાયરસની સાથે વધી માસ્કની માંગ શ્રી રામ પ્રિન્ટેડ માસ્કની સૌથી વધુ માંગ   ઉતરપ્રદેશ : હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાનો કહેર યથાવત છે..ત્યારે કોરોના સંક્રમણના બચાવ માટે લોકો માસ્કનો સહારો લઇ રહ્યા છે. બજારમાં માસ્કની અછત સર્જાતા ઘણી કંપનીઓ માસ્ક […]

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કોરોના પોઝિટિવ,ખુદ ટવિટ કરીને આપી માહિતી

CM આદિત્યનાથ કોરોના પોઝિટિવ ખુદ ટવિટ કરીને આપી માહિતી હોમ આઇસોલેશન થયા દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ જાણવા મળ્યા છે. આ વાતની માહિતી સીએમએ ખુદ ટવિટ કરીને આપી છે. આ પહેલા પૂર્વ સીએમ અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવી ચુક્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટવિટમાં કહ્યું કે,શરૂઆતી લક્ષણ દેખાતા મેં કોવિડની તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code