1. Home
  2. Tag "uttar pradesh"

આત્મનિર્ભર ભારતઃ અમેરિકા હવે ઉત્તરપ્રદેશમાંથી શસ્ત્રો ખરીદશે

લખનૌઃ ભારતે રશિયા અને અમેરિકા પાસેથી હથિયારો ખરીદવાના અહેવાલ અવાર-નવાર સામે આવે છે,  પરંતુ હવે અમેરિકા મિત્ર દેશ ભારતના ઉત્તરપ્રદેશમાંથી શસ્ત્રો ખરીદશે, આમ યુપી અમેરિકાને હથિયાર સપ્લાય કરનાર પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. 100 વર્ષ પછી ફરીથી અહીં વેબલી-455નું નિર્માણ થશે. આ માટે ભારતમાં વેબલીનું ઉત્પાદન કરવા માટે એક કંપની સાથે કરાર કરવામાં આવ્યો […]

ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરમાં મુસાફરોથી ભરેલી બસ શારદા નદીમાં પડી, 3 લોકોના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના બઢની બ્લોકના મોહનકોલા ગામમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. દેવીપાટન મંદિરથી પરત ફરતી વખતે ચાર ગઢવા પુલ પર બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 50 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા અને 3 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં મુસાફરી કરી રહેલા લોકો મુંડન કાર્યક્રમ […]

ઉત્તરપ્રદેશઃ ગંગા નદી પર નવા રેલ-કમ-રોડ પુલ અને ત્રીજી અને ચોથી રેલવે લાઇન ઉમેરાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રેલવે મંત્રાલયનાં એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 2,642 કરોડ (અંદાજે) છે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના વારાણસી અને […]

ઉત્તરપ્રદેશઃ અપ્રમાણસરની મિલકત બાબતે પાંચ અધિકારીઓ સામે વિજિલન્સની કાર્યવાહી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિજિલન્સની ટીમે અપ્રમાણસરની મિલકત પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ શરૂ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન આજે પાંચ ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાન ઉપર વિજિલન્સની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવતા સરકારી અધિકારી-કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં વિજિલન્સ ટીમે UP જલ નિગમના એકમ C&DS (બાંધકામ અને ડિઝાઇન સેવાઓ) ના અધિકારીઓના પરિસરમાં દરોડા […]

ઉત્તરપ્રદેશમાં બે પોલીસ કર્મચારીની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીનું એન્કાઉન્ટર

પોલીસ સાથેની અથડામણમાં આરોપી ઠાર મારાયો બે પોલીસ કર્મચારીઓને ચાલતી ટ્રેનમાંથી ફેંકીને હત્યા કરાઈ હતી લખનઉઃ ઉત્તરપ્રદેશમાં ગત ઓગસ્ટ મહિનામાં બે પોલીસ કર્મચારીઓને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દઈને તેમની હત્યા કેસમાં સંડોવાયેલા ઝાહિદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આરોપી સામે રૂ. એક લાખનું ઈનામ જાહેરા કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઓગસ્ટમાં ટ્રેનમાંથી ધક્કો મારીને બે […]

ઉત્તરપ્રદેશઃ બોગસ ચલણી નોટનું રેકેટ ઝડપાયું, સમાજવાદી પાર્ટીના નેતાની ધરપકડ

સપાના નેતાનું ઉત્તરપ્રદેશ ઉપરાંત બિહાર અને નેપાળ કનેક્શન ખુલ્યું પોલીસની કામગીરી સામે સમાજવાદી પાર્ટીએ કર્યાં આક્ષેપ લખનૌઃ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પોલીસે કથિત નકલી ચલણ કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા રફી ખાનની ધરપકડ કરી છે. જોકે, SPએ આ મામલાને રાજકીય પ્રેરિત ગણાવ્યો છે. આરોપ છે કે, સપા નેતા એલચીના કારોબારની આડમાં નકલી ચલણનો વેપાર કરતા હતા. આરોપ […]

ઉત્તરપ્રદેશ: ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાવહ વિસ્ફોટ, 4 ના મોત

પોલીસે કાટમાળમાંથી 10 લોકોને બહાર કાઢ્યા હતાં વિસ્ફોટને કારણે નજીકના એક મકાનની છત પડી ગઈ હતી નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં ફટાકડાના વેરહાઉસમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ વર્ષની બાળકી અને એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશેરા વિસ્તારમાં સ્થિત એક ફેક્ટરીમાં સોમવારે રાત્રે થયેલા […]

રામલલાના છ મહિનામાં રેકોર્ડબ્રેક 11 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન

લખનૌઃ એક નવો જ રેકોર્ડ ભારતના ઇતિહાસમાં જોવા મળ્યો છે. અને આ રેકોર્ડ  એટલે માત્ર 6 મહિનાના ગાળામાં અયોધ્યામાં 11 કરોડથી વધુ લોકોએ કર્યા રામલલાનાં દર્શન. મિત્રો આપને જાણીને નવી લાગશે કે અયોધ્યા નગરી જે રાજ્યમાં આવેલી છે તે રાજ્ય ઉત્તર પ્રદેશની 11  સપ્ટેમ્બર મુજબ વસતી 25 કરોડ 70 લાખ છે. અને પાકિસ્તાનની વસતી 2024 […]

મદરેસામાં બાળકોને આપવામાં આવતું શિક્ષણ વ્યાપક નથીઃ NCPCR

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સએ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યું એફિડેવીટ તંદુરસ્ત વાતાવરણ અને વિકાસની સારી તકોથી વંચિત નવી દિલ્હીઃ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ અલ્હાબાદ હાઈકોર્ટના 22 માર્ચના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. હાઈકોર્ટે ‘યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004’ને રદ્દ કરી દીધો […]

ભારતનું સેમિકન્ડક્ટર ક્ષેત્ર ક્રાંતિના આરે આવીને ઊભું છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું હતું. PM મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ભારતને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code