1. Home
  2. Tag "uttar pradesh"

મહાકુંભમાં ફરીથી લાગી આગ, ટેન્ટ સિટીમાં લાગેલી આગમાં 12 જેટલા ટેન્ટ બળીને રાખ

આગની આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો લખનૌઃ મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આનવી રહ્યાં છે. હજુ ગઈકાલે જ ભાગદોડમાં 30 વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં આજે ફરીથી મહાકુંભમાં આગની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ […]

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે, “ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ પર, રાજ્યના મારા બધા ભાઈઓ અને બહેનોને મારી શુભકામનાઓ.” ભારતીય સંસ્કૃતિમાં અસંખ્ય પૌરાણિક અને ઐતિહાસિક સમયગાળાની સાક્ષી રહેલી આ પવિત્ર ભૂમિ છેલ્લા આઠ વર્ષથી વિકાસના નવા અધ્યાયો રચવામાં […]

ઉત્તરપ્રદેશઃ બરતરફ કરાયેલા મૂળ પાકિસ્તાની મહિલા શિક્ષક પાસેથી રૂ. 48.88 લાખની વસુલાત કરાશે

લખનૌઃ બરેલીના ફતેહગંજ પશ્ચિમ વિકાસ બ્લોક વિસ્તારમાં પોસ્ટ કરાયેલા પાકિસ્તાની શિક્ષિકા શુમાયલા ખાન પાસેથી શિક્ષણ વિભાગ 46,88,352 રૂપિયા વસૂલ કરશે. બ્લોક શિક્ષણ અધિકારીએ વસૂલ કરાયેલ રકમની ચકાસણી માટે વિભાગના નાણાં અને હિસાબ અધિકારીને રિપોર્ટ મોકલ્યો છે. ચકાસણી પછી રિપોર્ટ મૂળભૂત શિક્ષણ અધિકારીને મોકલવામાં આવશે. વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, શુમાયલા ખાને નકલી રહેઠાણ પ્રમાણપત્ર દ્વારા […]

ઉત્તરપ્રદેશઃ કેબિનેટે UCC ના નિયમોને મંજૂરી આપી, CM ધામીએ કહ્યું – રાજ્યમાં ટૂંક સમયમાં તેનો અમલ થશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડ કેબિનેટે આજે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ના નિયમોને મંજૂરી આપી છે. હવે તેનો અમલ ટૂંક સમયમાં રાજ્યમાં થઈ શકે છે. આજે મુખ્યમંત્રી ધામીની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આમાં યુસીસીનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન મંત્રીમંડળે નિયમોના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સીએમ ધામીએ કહ્યું કે 2022 માં, અમારી સરકારે યુસીસી બિલ […]

પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી

નવી દિલ્હીઃ સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં ધુમ્મસ અને ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 21 જાન્યુઆરી સુધી હવામાન યથાવત રહેશે. હવામાન વિભાગે […]

PM મોદીને મહાકુંભ મેળા માટે ઉત્તરપ્રદેસના સીએમ યોગીએ આમંત્રણ પાઠવ્યું

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. આ દરમિયાન તેમની વચ્ચે મહાકુંભ મેળાની તૈયારીઓ અંગે ચર્ચા થઈ. સીએમ યોગીએ આ આધ્યાત્મિક કાર્યક્રમ માટે PM મોદીને આમંત્રણ આપ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુલાકાતની તસવીરો શેર કરતી વખતે, સીએમ યોગીએ લખ્યું, “નવી દિલ્હીમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી. તમારા માર્ગદર્શન […]

ઉત્તરપ્રદેશઃ ઓવરલોડ વાહનો મામલે સીએમ યોગીએ અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જાગૃતિના અભાવને કારણે દર વર્ષે માર્ગ અકસ્માતમાં 23-25 ​​હજાર લોકોના મોત એ દેશ અને રાજ્ય માટે નુકસાન છે. ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ સુરક્ષા પરિષદની બેઠકમાં સીએમ યોગીએ માર્ગ સુરક્ષા સાથે સંબંધિત તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક કોઈપણ […]

ઉત્તરપ્રદેશમાં કેબિનેટ મંત્રીના કાફલાના વાહનને નડ્યો અકસ્માત, પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત

અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા પશુને બચાવવાના પ્રયાસમાં આ અકસ્માત સર્જાયાનું ખુલ્યું લખનૌઃ ઉત્તર પ્રદેશ છેલ્લા કેટલાસ સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર સંજય નિષાદના કાફલાને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળે છે. પશુને બચાવવાના […]

15મા નાણાપંચે ઉત્તર પ્રદેશને રૂ. 1598.80 કરોડ અને આંધ્ર પ્રદેશને રૂ. 446.49 કરોડની ગ્રાન્ટ આપી

નવી દિલ્હીઃ 15મા નાણાપંચે ગ્રામીણ વિકાસ માટે ઉત્તર પ્રદેશને 1598.80 કરોડ રૂપિયા અને આંધ્ર પ્રદેશને 446.49 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. આ અનુદાન માત્ર ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને જ સશક્ત બનાવતું નથી પરંતુ વિસ્તાર વિશિષ્ટ મુદ્દાઓને પણ સંબોધિત કરે છે. પંચાયતી રાજ મંત્રાલયે મંગળવારે એક નિવેદન જાહર કરીને આ જાણકારી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકારે […]

મજબુરીમાં ઉત્તરપ્રદેશના યુવાનો ઇઝરાયેલમાં રોજગારી મેળવવા મજબૂરઃ અખિલેશ યાદવ

લખનૌઃ યુવાનોને રોજગાર માટે ઈઝરાયેલ મોકલવા અંગેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનનો વિરોધ કરતા સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, રોજગાર ન મળવાને કારણે ભારતીય યુવાનોને યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલ જવાની ફરજ પડી રહી છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. યુવાનોને નોકરી અને રોજગાર નથી મળતો. પરિસ્થિતિ એવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code