1. Home
  2. Tag "UTTARAKHAND"

ઉત્તરાખંડ: રાજ્યપાલે UCC અને ધર્માંતરણ સુધારા બિલ પરત મોકલ્યા

દહેરાદૂન: ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારને તેમના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમાન ‘યુનિફોર્મ સિવિલ કોડ‘ (UCC) બિલને લઈને મોટો ફટકો પડ્યો છે. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહે UCC અને ‘ધર્મની સ્વતંત્રતા અને ગેરકાયદેસર ધર્માંતરણ નિષેધ અધિનિયમ’ સંબંધિત સુધારા વિધેયકો સરકારને પરત મોકલી દીધા છે. રાજ્યપાલે આ બિલમાં રહેલી ટેકનિકલ ખામીઓ અને વ્યાકરણની ભૂલોને કારણે આ […]

ઉત્તરાખંડના કાલાધુંગી-બાજપુર હાઇવે પર અકસ્માતમાં બે પ્રવાસીઓના મોત અને પાંચ ઘાયલ

કાલાધુંગી: કાલાધુંગી-બાજપુર હાઇવે પર એક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ) થી નૈનિતાલ જઈ રહેલા પ્રવાસીઓને લઈ જતી એક કારે કાબુ ગુમાવ્યો અને રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણપણે નાશ પામી હતી. બે પ્રવાસીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે બાળકો સહિત પાંચ […]

ઉત્તરાખંડમાં કાર 200 મીટર ઊંડી ખીણમાં પડી, 5 લોકોના મૃત્યું

ચંપાવત: ઉત્તરાખંડના ચંપાવતમાં એક હૃદયદ્રાવક ઘટનામાં, લગ્નના મહેમાનોને લઈ જતી એક કાર ઊંડી ખાઈમાં ખાબકી ગઈ. આ અકસ્માતમાં માતા અને પુત્ર સહિત પાંચ લોકોના મોત થયા. અન્ય પાંચ લોકો ઘાયલ થયા. ઘાયલોને લોહાઘાટ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પિથોરાગઢ જિલ્લાના સેરાઘાટ વિસ્તારથી લગ્નના મહેમાનોને ચંપાવતના પાટી લઈ જતી કાર ગઈકાલે મોડી રાત્રે અકસ્માતનો ભોગ બની […]

ભારત અને નેપાળ ઉત્તરાખંડમાં 19મી ‘સૂર્ય કિરણ’ લશ્કરી કવાયત કરશે

નવી દિલ્હી: ભારત અને નેપાળ 25 નવેમ્બર (મંગળવાર) થી 8 ડિસેમ્બર દરમિયાન ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાર્ષિક દ્વિપક્ષીય લશ્કરી કવાયત સૂર્યકિરણની 19મી આવૃત્તિનું આયોજન કરવાના છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, નેપાળ સેના સાથેની આ કવાયતનો હેતુ પર્વતીય પ્રદેશોમાં જંગલ યુદ્ધ અને આતંકવાદ વિરોધી કામગીરીમાં ઓપરેશનલ સંકલનને મજબૂત બનાવવાનો છે. તે આંતર-કાર્યક્ષમતા વધારવા અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા […]

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તરાખંડના લોકોને સ્થાપનાની રજત જયંતિ પ્રસંગે શુભકામનાઓ પાઠવી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની સ્થાપનાની રજત જયંતિ પર રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડે રાષ્ટ્રની ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રામાં અનોખું યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ કહ્યું કે કુદરતના ખોળામાં વસેલી આ દૈવી ભૂમિ આજે પર્યટનની સાથે દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડમાં આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાના રજત જયંતીના સમારોહમાં ભાગ લેવા માટે દહેરાદૂનની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. શ્રી મોદી એક સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી આઠ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં પીવાનું પાણી, સિંચાઈ, ટેકનિકલ શિક્ષણ, ઉર્જા, શહેરી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડની મુલાકાતે, પતંજલી યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં જોડાયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તરાખંડની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ દહેરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમનું સ્વાગત કર્યું હતું. દ્રૌપદી મુર્મુ પતંજલિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં હરદ્વારમાં સંબોધન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પર ભાર મૂકતા કહ્યું કે પુરૂષો […]

ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે વરસાદ, કરા અને હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. દહેરાદૂન સહિત સાત જિલ્લાઓમાં વાદળછાયું આકાશ અને હળવો વરસાદ થવાની સંભાવના છે. સોમવાર માટે ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ પછી, સ્થાનિક વહીવટીતંત્રે નાગરિકોને વરસાદ દરમિયાન મુસાફરી ન કરવાની સલાહ આપી છે. વધુમાં, NDRF, SDRF, રાજ્ય […]

ઉત્તરાખંડમાં વાદળો ફાટતા પહાડ પરની માટી ધસી પડતા રોડ બંધ, 50 ગુજરાતીઓ અટવાયા

રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફના દેહરાદૂન જતાં તમામ રસ્તાઓ બંધ, રોડ બંધ થતા લોકો જીવ બચાવવા સામાન લઈને 10 કિ.મી. ચાલતા નીકળ્યા, તકનો લાભ લઈને હોટલ સંચાલકોએ ભાડા વધારી દીધાની રાવ અમદાવાદઃ  ઉત્તરાખંડના દેહરાદૂન અને આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બાદ પહાડો પરથી માટી ધસી પડતા રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફના દેહરાદૂન જતાં તમામ રસ્તાઓ […]

ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર યથાવત, દેહરાદૂનમાં 13 લોકોના મોત

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. આંધ્રપ્રદેશના અલગ અલગ સ્થળોએ આજે જોરદાર પવન ફૂંકાય તેવી શક્યતા છે.ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, દેહરાદૂનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code